કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળવી કેમ જરૂરી છે ? જાણો તેનું અસલી કારણ
ઘણી વખત મનમાં એક પ્રશ્ન આવે છે કે લોકો કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળીને કેમ રાખે છે. શું તે માત્ર પસંદગીની બાબત છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.
Latest News Updates
Most Read Stories