AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રાજવી પરિવાર વર્ષોથી કરે છે રાજકારણમાં રાજ, કોંગ્રેસના નેતા માધવ રાવ સિંધિયાની બહેન છે વસુંધરા રાજે

દેશમાં ઘણા એવા રાજવી પરિવારો છે જેઓ રાજકારણમાં છે. આ રાજવી પરિવારોના સભ્યો સંસદ અને વિધાનસભાઓમાં તેમના પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાજવી પરિવારોમાંથી આવતા ઘણા રાજકારણીઓ પણ એકબીજાના સંબંધી છે. યુપીના કુંડાથી અપક્ષ ધારાસભ્ય રાજા ભૈયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કાકી વસુંધરા રાજે પણ સંબંધી છે.

| Updated on: Dec 11, 2023 | 2:14 PM
Share
 રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે બે વખતના સીએમ વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદારોમાંના એક છે અને સતત પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી છે.

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે બે વખતના સીએમ વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદારોમાંના એક છે અને સતત પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી છે.

1 / 8
વસુંધરા રાજે સિંધિયા વિજયા સિંધિયા અને ગ્વાલિયરના છેલ્લા શાસક મહારાજા જીવાજી રાવ સિંધિયાની પુત્રી છે.વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ અને નિહારિકાના લગ્ન વર્ષ 2000માં થયા હતા. જે બાદ આ રાજકીય દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે.

વસુંધરા રાજે સિંધિયા વિજયા સિંધિયા અને ગ્વાલિયરના છેલ્લા શાસક મહારાજા જીવાજી રાવ સિંધિયાની પુત્રી છે.વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ અને નિહારિકાના લગ્ન વર્ષ 2000માં થયા હતા. જે બાદ આ રાજકીય દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે.

2 / 8
વિજયારાજે સિંધિયાના લગ્ન 1941માં ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા સાથે થયા હતા. તેને પાંચ બાળકો હતા.મોટી પુત્રી પદ્માવતી રાજે સિંધિયાના લગ્ન કિરીટ દેબ બર્મન સાથે થયા હતા. પદ્માવતી રાજેનું 1964માં અવસાન થયું હતું.બીજી પુત્રી ઉષારાજે સિંધિયાના લગ્ન નેપાળના રાજવી પરિવારના પુત્ર શમશેર જંગ બહાદુર રાણા સાથે થયા હતા. પુત્ર માધવરાવ સિંધિયા કોંગ્રેસ સરકાર દરમિયાન કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. 2001માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું.એક પુત્રી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકી છે.

વિજયારાજે સિંધિયાના લગ્ન 1941માં ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા સાથે થયા હતા. તેને પાંચ બાળકો હતા.મોટી પુત્રી પદ્માવતી રાજે સિંધિયાના લગ્ન કિરીટ દેબ બર્મન સાથે થયા હતા. પદ્માવતી રાજેનું 1964માં અવસાન થયું હતું.બીજી પુત્રી ઉષારાજે સિંધિયાના લગ્ન નેપાળના રાજવી પરિવારના પુત્ર શમશેર જંગ બહાદુર રાણા સાથે થયા હતા. પુત્ર માધવરાવ સિંધિયા કોંગ્રેસ સરકાર દરમિયાન કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. 2001માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું.એક પુત્રી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકી છે.

3 / 8
વસુંધરા રાજે વર્ષ 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો, જેના કારણે તેમને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 1985માં, વસુંધરા રાજેને રાજસ્થાન ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તે જ વર્ષે તેઓ ધોલપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. બસ અહિથી તેમની રાજનીતિ શરુ થઈ.

વસુંધરા રાજે વર્ષ 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો, જેના કારણે તેમને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 1985માં, વસુંધરા રાજેને રાજસ્થાન ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તે જ વર્ષે તેઓ ધોલપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. બસ અહિથી તેમની રાજનીતિ શરુ થઈ.

4 / 8
વસુંધરા રાજેનો જન્મ 8 માર્ચ 1953ના રોજ મુંબઈમાં થયો હતો. તત્કાલીન ગ્વાલિયર રાજ્યના વિજયા રાજે સિંધિયા અને મહારાજા જીવાજીરાવના પાંચ સંતાનોમાં તે ચોથા સ્થાન છે. તે મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા માધવ રાવ સિંધિયાની બહેન છે. તેમના લગ્ન ધોલપુરના જાટ રાજવી પરિવાર સાથે થયા હતા. હાલમાં તે ભાજપમાં છે.

વસુંધરા રાજેનો જન્મ 8 માર્ચ 1953ના રોજ મુંબઈમાં થયો હતો. તત્કાલીન ગ્વાલિયર રાજ્યના વિજયા રાજે સિંધિયા અને મહારાજા જીવાજીરાવના પાંચ સંતાનોમાં તે ચોથા સ્થાન છે. તે મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા માધવ રાવ સિંધિયાની બહેન છે. તેમના લગ્ન ધોલપુરના જાટ રાજવી પરિવાર સાથે થયા હતા. હાલમાં તે ભાજપમાં છે.

5 / 8
લગભગ 20 વર્ષની ઉંમરે, 1972-73માં, તેના લગ્ન ધોલપુર રાજવી પરિવારના હેમંત સિંહ સાથે થયા હતા. લગ્ન પછી જ્યારે પુત્ર દુષ્યંતનો જન્મ થયો ત્યારે પતિ-પત્ની પરસ્પર સંઘર્ષના કારણે અલગ થઈ ગયા હતા.

લગભગ 20 વર્ષની ઉંમરે, 1972-73માં, તેના લગ્ન ધોલપુર રાજવી પરિવારના હેમંત સિંહ સાથે થયા હતા. લગ્ન પછી જ્યારે પુત્ર દુષ્યંતનો જન્મ થયો ત્યારે પતિ-પત્ની પરસ્પર સંઘર્ષના કારણે અલગ થઈ ગયા હતા.

6 / 8
 વસુંધરા રાજેનો પુત્ર દુષ્યંત હંમેશા તેમની ચૂંટણી સભાઓમાં તેમની સાથે જોવા મળતો હતો. દુષ્યંત સક્રિય રાજનીતિમાં છે, વસુંધરા રાજેની પુત્રવધૂ નિહારિકા રાજે પણ પોતાની સાસુને વિજયી બનાવવા માટે લોકો પાસે વોટ માંગી ચૂકી છે.

વસુંધરા રાજેનો પુત્ર દુષ્યંત હંમેશા તેમની ચૂંટણી સભાઓમાં તેમની સાથે જોવા મળતો હતો. દુષ્યંત સક્રિય રાજનીતિમાં છે, વસુંધરા રાજેની પુત્રવધૂ નિહારિકા રાજે પણ પોતાની સાસુને વિજયી બનાવવા માટે લોકો પાસે વોટ માંગી ચૂકી છે.

7 / 8
 સિંધિયા પરિવાર દેશમાં ચર્ચિત પરિવાર છે. આ પરિવારના કેટલાક સભ્યો મોટા હોદ્દા પર છે. જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયા અને તેની બહેન વસુંધરા એટલે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાની ફુઈ રાજનીતિમાં સક્રિય છે. તે રાજસ્થાનની સીએમ પણ રહી ચૂકી છે.

સિંધિયા પરિવાર દેશમાં ચર્ચિત પરિવાર છે. આ પરિવારના કેટલાક સભ્યો મોટા હોદ્દા પર છે. જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયા અને તેની બહેન વસુંધરા એટલે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાની ફુઈ રાજનીતિમાં સક્રિય છે. તે રાજસ્થાનની સીએમ પણ રહી ચૂકી છે.

8 / 8
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">