AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Muhurta : બ્રહ્મ મુહૂર્તમાં તમને દેખાય છે આ 4 સપના તો સમજી લો તમારો ગોલ્ડન સમય થશે શરૂ

સવારના બ્રહ્મ મુહૂર્તમાં જોવામાં આવતાં કેટલાક ખાસ સપનાઓ માત્ર કલ્પના નથી, પરંતુ તેઓનું જીવન પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. એવું માનવામાં આવે છે કે એ સમયગાળામાં આત્માનું સંબંધ બ્રહ્મ સાથે વધુ નજીક હોય છે, જેથી એમા મળેલા સંકેતો વિશ્વાસપાત્ર અને માર્ગદર્શક હોય છે.

| Updated on: May 30, 2025 | 7:21 PM
હિંદુ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને આધ્યાત્મિક સિદ્ધિ માટે અનુકૂળ સમય માનવામાં આવ્યો છે, જેમાં સાધના વધુ અસરકારક ગણાય છે. સવારના બ્રહ્મ મુહૂર્ત દરમ્યાન કરવામાં આવતી ભક્તિ અને સાધના હિંદુ ધર્મમાં ઉત્તમ પરિણામ આપતી ગણાય છે. ( Credits: Getty Images )

હિંદુ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને આધ્યાત્મિક સિદ્ધિ માટે અનુકૂળ સમય માનવામાં આવ્યો છે, જેમાં સાધના વધુ અસરકારક ગણાય છે. સવારના બ્રહ્મ મુહૂર્ત દરમ્યાન કરવામાં આવતી ભક્તિ અને સાધના હિંદુ ધર્મમાં ઉત્તમ પરિણામ આપતી ગણાય છે. ( Credits: Getty Images )

1 / 8
ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ મુજબ, બ્રહ્મ મુહૂર્ત એટલે વહેલી સવારેનો એક ખાસ સમયગાળો. એવું માનવામાં આવે છે કે આ પાવન સમય દરમિયાન જોવામાં આવેલા સપનાઓને શુભ સંકેત માનવામાં આવે છે.તે સુખદ જીવન પરિવર્તન કે સકારાત્મક પરિણામો સૂચવી શકે છે. ( Credits: Getty Images )

ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ મુજબ, બ્રહ્મ મુહૂર્ત એટલે વહેલી સવારેનો એક ખાસ સમયગાળો. એવું માનવામાં આવે છે કે આ પાવન સમય દરમિયાન જોવામાં આવેલા સપનાઓને શુભ સંકેત માનવામાં આવે છે.તે સુખદ જીવન પરિવર્તન કે સકારાત્મક પરિણામો સૂચવી શકે છે. ( Credits: Getty Images )

2 / 8
આધ્યાત્મિક માન્યતાઓ મુજબ વહેલી સવારનો બ્રહ્મ મુહૂર્ત સમય, આશરે 4 થી 5:30 સુધીનો, અત્યંત પાવન માનવામાં આવે છે. આ અવધિમાં દેખાતા સપનાઓને શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

આધ્યાત્મિક માન્યતાઓ મુજબ વહેલી સવારનો બ્રહ્મ મુહૂર્ત સમય, આશરે 4 થી 5:30 સુધીનો, અત્યંત પાવન માનવામાં આવે છે. આ અવધિમાં દેખાતા સપનાઓને શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

3 / 8
સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જોવામાં આવતાં સપનાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સમયમાં આવેલા સપનાઓ ભવિષ્યમાં સાકાર થવાની શક્યતા વધુ હોય છે. ( Credits: Getty Images )

સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જોવામાં આવતાં સપનાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સમયમાં આવેલા સપનાઓ ભવિષ્યમાં સાકાર થવાની શક્યતા વધુ હોય છે. ( Credits: Getty Images )

4 / 8
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, બ્રહ્મ મુહૂર્તમાં આવતા સપનાઓને મહત્વ આપવામાં આવ્યું છે. જો એવા સપનમાં કોઈ પાણીથી ભરેલું વાસણ જોવા મળે, તો તેને ધાર્મિક રીતે સમૃદ્ધિ, શાંતિ અને સુખદ અનુભવનો સંકેત માનવામાં આવે છે. ( Credits: Getty Images )

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, બ્રહ્મ મુહૂર્તમાં આવતા સપનાઓને મહત્વ આપવામાં આવ્યું છે. જો એવા સપનમાં કોઈ પાણીથી ભરેલું વાસણ જોવા મળે, તો તેને ધાર્મિક રીતે સમૃદ્ધિ, શાંતિ અને સુખદ અનુભવનો સંકેત માનવામાં આવે છે. ( Credits: Getty Images )

5 / 8
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં વહેતી નદી દેખાવું જીવનમાં પ્રગતિ, નવી તકો અને સફળતાની શરૂઆત દર્શાવતું શુભ સંકેત હોય છે. નદીનું વહેવું એટલે સતત આગળ વધતી ઉર્જા અને સકારાત્મક પરિવર્તન. ( Credits: Getty Images )

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં વહેતી નદી દેખાવું જીવનમાં પ્રગતિ, નવી તકો અને સફળતાની શરૂઆત દર્શાવતું શુભ સંકેત હોય છે. નદીનું વહેવું એટલે સતત આગળ વધતી ઉર્જા અને સકારાત્મક પરિવર્તન. ( Credits: Getty Images )

6 / 8
સપનામાં અનાજનો ઢગલો જોવાંથી સમજાય છે કે જીવનમાં આવક અને ભોજન સંબંધિત કોઈ મુશ્કેલીનો અંત આવશે. (Credits: - Canva)

સપનામાં અનાજનો ઢગલો જોવાંથી સમજાય છે કે જીવનમાં આવક અને ભોજન સંબંધિત કોઈ મુશ્કેલીનો અંત આવશે. (Credits: - Canva)

7 / 8
બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જો સ્વપ્નમાં દીવો પ્રગટતો જોવા મળે, તો તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થનારી કૃપાનું પ્રતિક માનવામાં આવે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)  (Credits: - Wikipedia)

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જો સ્વપ્નમાં દીવો પ્રગટતો જોવા મળે, તો તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થનારી કૃપાનું પ્રતિક માનવામાં આવે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Wikipedia)

8 / 8

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">