AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ચશ્માને કારણે નાક પર દેખાય છે નિશાન ? આ પદ્ધતિ અપનાવીને મેળવો છુટકારો

સતત ચશ્મા પહેરવાને કારણે કેટલાક લોકોના નાકની બંને બાજુ નિશાન થવા લાગે છે. પરંતુ કેટલાક ઘરેલું ઉપચાર તમને ચશ્માના કારણે થતા આ નિશાનથી છુટકારો અપાવી શકે છે.

| Updated on: Apr 24, 2024 | 12:39 PM
Share
કેટલાક લોકો સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે ચશ્મા પહેરે છે. પરંતુ તેના સતત ઉપયોગથી લોકોના નાકની બંને બાજુ નિશાન થવા લાગે છે. કેટલીકવાર આ નિશાન ખૂબ ઊંડા થઈ જાય છે અને ઝડપથી દૂર થતા નથી. આવી સ્થિતિમાં જ્યારે ચશ્મા ઉતારવામાં આવે છે ત્યારે તે નિશાન અલગ તરી આવે છે. આને દુર કરવા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

કેટલાક લોકો સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે ચશ્મા પહેરે છે. પરંતુ તેના સતત ઉપયોગથી લોકોના નાકની બંને બાજુ નિશાન થવા લાગે છે. કેટલીકવાર આ નિશાન ખૂબ ઊંડા થઈ જાય છે અને ઝડપથી દૂર થતા નથી. આવી સ્થિતિમાં જ્યારે ચશ્મા ઉતારવામાં આવે છે ત્યારે તે નિશાન અલગ તરી આવે છે. આને દુર કરવા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

1 / 5
એલોવેરા જેલ : નાક પરના ચશ્માના નિશાન દૂર કરવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તાજી એલોવેરા જેલ લેવી પડશે અને થોડી મિનિટો માટે અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે મસાજ કરવું પડશે. આ ચશ્માને કારણે નાક પરના નિશાનને હળવા કરવામાં મદદ કરી શકે છે.

એલોવેરા જેલ : નાક પરના ચશ્માના નિશાન દૂર કરવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તાજી એલોવેરા જેલ લેવી પડશે અને થોડી મિનિટો માટે અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે મસાજ કરવું પડશે. આ ચશ્માને કારણે નાક પરના નિશાનને હળવા કરવામાં મદદ કરી શકે છે.

2 / 5
કાકડીનો ઉપયોગ : ચશ્માના કારણે નાક પર થયેલા નિશાનને દૂર કરવામાં કાકડી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે કાકડીના નાના-નાના ટુકડા કરો અને સ્લાઈસને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો અને પછી લગભગ 10 થી 15 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાયને થોડા દિવસો સુધી ફોલો પછી તમને ફરક દેખાવા લાગશે.

કાકડીનો ઉપયોગ : ચશ્માના કારણે નાક પર થયેલા નિશાનને દૂર કરવામાં કાકડી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે કાકડીના નાના-નાના ટુકડા કરો અને સ્લાઈસને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો અને પછી લગભગ 10 થી 15 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાયને થોડા દિવસો સુધી ફોલો પછી તમને ફરક દેખાવા લાગશે.

3 / 5
લીંબુ સરબત : નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં પણ લીંબુનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે કોટન બોલની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લીંબુનો રસ લગાવવો પડશે. તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

લીંબુ સરબત : નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં પણ લીંબુનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે કોટન બોલની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લીંબુનો રસ લગાવવો પડશે. તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

4 / 5
બટાકાનો રસ : બટાકાનો રસ આ નિશાનને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે બટેટાને છીણીને તેનો રસ કાઢો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો. થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો. જો તમે દિવસમાં એકવાર કરો છો, તો થોડા દિવસોમાં તમને ફરક દેખાશે. આ ઘરેલું ઉપાયો નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો અને નિષ્ણાતની સલાહ લો.

બટાકાનો રસ : બટાકાનો રસ આ નિશાનને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે બટેટાને છીણીને તેનો રસ કાઢો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો. થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો. જો તમે દિવસમાં એકવાર કરો છો, તો થોડા દિવસોમાં તમને ફરક દેખાશે. આ ઘરેલું ઉપાયો નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો અને નિષ્ણાતની સલાહ લો.

5 / 5
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">