AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jujube Bor Benefits : શિયાળામાં બોર ખાવાથી થાય છે અનેક લાભ, જુઓ તસવીરો

દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજી મળતા હોય છે. આ તમામ ફળ અને શાકભાજીનું ઋતુ પ્રમાણે સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે શિયાળામાં ખાસ એક પ્રકારના નાના ફળ મળે છે. જેને આપણે બોર તરીકે ઓળખીએ છીએ. આ ફળ મોટાભાગે ગામડામાં વધારે મળે છે.

| Updated on: Oct 25, 2024 | 9:12 AM
Share
શિયાળામાં બોરનું સેવન કરવાથી કેટલાક લાભ થાય છે. બોરમાં વિટામીન - Cનું પ્રમાણ વધારે હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં વિટામીન - Cની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.

શિયાળામાં બોરનું સેવન કરવાથી કેટલાક લાભ થાય છે. બોરમાં વિટામીન - Cનું પ્રમાણ વધારે હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં વિટામીન - Cની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.

1 / 5
બોરનું ઉચિત માત્રમાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તો કેટલાક નિષ્ણાંતોના અનુસાર બોરમાં નારંગી કરતા વધારે પ્રમાણમાં વિટામીન - સી હાજર હોય છે.

બોરનું ઉચિત માત્રમાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તો કેટલાક નિષ્ણાંતોના અનુસાર બોરમાં નારંગી કરતા વધારે પ્રમાણમાં વિટામીન - સી હાજર હોય છે.

2 / 5
જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય કે પછી વાળમાં  ડેન્ડ્રફની સમસ્યા હોય તો બોરનું સેવન લાભકારક સાબિત થાય છે. તેમજ ત્વચાને સ્વસ્થ બનાવવા અને ગ્લોઈંગ સ્કીન માટે પણ ફાયદાકારક છે.

જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય કે પછી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા હોય તો બોરનું સેવન લાભકારક સાબિત થાય છે. તેમજ ત્વચાને સ્વસ્થ બનાવવા અને ગ્લોઈંગ સ્કીન માટે પણ ફાયદાકારક છે.

3 / 5
બોરમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે.તેમજ પાચન માટે પણ લાભકારક છે. જો તમને ગેસની સમસ્યા હોય તો એક વાર તબીબની સલાહ લેવી.

બોરમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે.તેમજ પાચન માટે પણ લાભકારક છે. જો તમને ગેસની સમસ્યા હોય તો એક વાર તબીબની સલાહ લેવી.

4 / 5
 બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં મળતા ડાયેટરી ફાઈબર વજન ઘટાડવા અને સારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. તેમજ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.( Pic - Social Media )

બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં મળતા ડાયેટરી ફાઈબર વજન ઘટાડવા અને સારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. તેમજ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.( Pic - Social Media )

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">