શું તમને પણ દર અડધા કલાકે લાગી જાય છે ભૂખ? તો બસ આટલું કરો, પેટની સાથે મન પણ રહેશે શાંત

કેટલાક લોકોને દર અડધા કલાકે ભૂખ લાગ્યા કરે છે તો કોઈ જમીને આવે તો પણ 5-10 મિનિટમાં ફરી ભૂખ્યું થઈ જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે આવી સમસ્યા વાંરવાર રહેતી હોય તો શું કરવું જોઈએ ?

| Updated on: Jun 09, 2024 | 5:52 PM
ભૂખ લાગવી સામાન્ય બાબત છે. દરેકને ચોક્કસપણે ભૂખ લાગે છે, પરંતુ કેટલાક લોકોને દર અડધા કલાકે ભૂખ લાગ્યા કરે છે તો કોઈને જમીને આવી તો પણ 5-10 મિનિટમાં ફરી ભૂખ્યું થઈ જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે આવી સમસ્યા વાંરવાર રહેતી હોય તો શું કરવું જોઈએ અને વારંવાર ભૂખ લાગવાનું કારણ શું છે જાણો અહી.

ભૂખ લાગવી સામાન્ય બાબત છે. દરેકને ચોક્કસપણે ભૂખ લાગે છે, પરંતુ કેટલાક લોકોને દર અડધા કલાકે ભૂખ લાગ્યા કરે છે તો કોઈને જમીને આવી તો પણ 5-10 મિનિટમાં ફરી ભૂખ્યું થઈ જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે આવી સમસ્યા વાંરવાર રહેતી હોય તો શું કરવું જોઈએ અને વારંવાર ભૂખ લાગવાનું કારણ શું છે જાણો અહી.

1 / 7
શરીરમાં પ્રોટીન અને ફાઈબરની ઉણપને કારણે હંમેશા ભૂખ લાગ્યા કરે છે. તે જ સમયે, ઊંઘના અભાવને કારણે, વ્યક્તિને વધુને વધુ ભૂખ લાગે છે. વાસ્તવમાં, જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે શરીરમાં ગ્રેલિન નામના હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે. જો કે, વારંવાર ભૂખ લાગવી એ કોઈ રોગ નથી, પરંતુ જો તેના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા ઠીક કરી શકાય છે.

શરીરમાં પ્રોટીન અને ફાઈબરની ઉણપને કારણે હંમેશા ભૂખ લાગ્યા કરે છે. તે જ સમયે, ઊંઘના અભાવને કારણે, વ્યક્તિને વધુને વધુ ભૂખ લાગે છે. વાસ્તવમાં, જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે શરીરમાં ગ્રેલિન નામના હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે. જો કે, વારંવાર ભૂખ લાગવી એ કોઈ રોગ નથી, પરંતુ જો તેના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા ઠીક કરી શકાય છે.

2 / 7
જમવાનું અને ઊંઘવાનો સમય નિશ્વિત કરો : જો તમારી લાઈફસ્ટાઈલને કારણે તમને ઓછી ઊંઘ આવી રહી છે કે તમે પુરતો આરામ નથી કરતા અને ઊંઘ અધૂરી રહે છે ત્યારે આ સમસ્યા થાય છે આથી આઠ કલાકની સંપૂર્ણ ઊંઘ લો. આ સાથે જમવાનો સમય પણ નિશ્વિત કરો સવારે નાસ્તો જરુર કરો

જમવાનું અને ઊંઘવાનો સમય નિશ્વિત કરો : જો તમારી લાઈફસ્ટાઈલને કારણે તમને ઓછી ઊંઘ આવી રહી છે કે તમે પુરતો આરામ નથી કરતા અને ઊંઘ અધૂરી રહે છે ત્યારે આ સમસ્યા થાય છે આથી આઠ કલાકની સંપૂર્ણ ઊંઘ લો. આ સાથે જમવાનો સમય પણ નિશ્વિત કરો સવારે નાસ્તો જરુર કરો

3 / 7
ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો : ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો એટલે કે પ્રોટિન અને ફાયબર વાળો ખોરાક તમારા ભોજનમાં સામેલ કરો જેમ કે સવારે થોડા વેજિટેબલ્સની સાથે ઈંડા કે પનીર લો કે પછી દલીયા ખાવ. જો તમે સવારમાં ફ્રુટ ખાવું પસંદ કરતા હોવ તો સિઝનલ ફ્રુટ ખાવ, તમે દૂધની સ્મુધી પણ બનાવી શકો છો, કેળા અને દૂધ પણ પ્રોટિન અને વિટામીન્સથી ભરપુર છે.

ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો : ભોજનમાં પ્રોટિન અને ફાઈબર લો એટલે કે પ્રોટિન અને ફાયબર વાળો ખોરાક તમારા ભોજનમાં સામેલ કરો જેમ કે સવારે થોડા વેજિટેબલ્સની સાથે ઈંડા કે પનીર લો કે પછી દલીયા ખાવ. જો તમે સવારમાં ફ્રુટ ખાવું પસંદ કરતા હોવ તો સિઝનલ ફ્રુટ ખાવ, તમે દૂધની સ્મુધી પણ બનાવી શકો છો, કેળા અને દૂધ પણ પ્રોટિન અને વિટામીન્સથી ભરપુર છે.

4 / 7
પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો : સ્ટાઈલ ક્રેઝ અનુસાર, વધુ પડતી ભૂખને કાબૂમાં રાખવાનો એક અસરકારક ઉપાય છે પાણી પીતા રહેવું. પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, તેથી શરીરમાં પાણીની કમી ન થવા દો.

પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો : સ્ટાઈલ ક્રેઝ અનુસાર, વધુ પડતી ભૂખને કાબૂમાં રાખવાનો એક અસરકારક ઉપાય છે પાણી પીતા રહેવું. પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, તેથી શરીરમાં પાણીની કમી ન થવા દો.

5 / 7
જો તમને ભૂખ લાગે તો ફ્રુટ ખાવ : જો તમને ભૂખ લાગે તો તળેલા કે મસાલેદાર ખોરાકને બદલે સફરજન કે અન્ય ફ્રુટ ખાઓ. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી ભૂખને પણ સંતોષશે અને શરીરમાં ફાઈબરની ઉણપને પણ પૂરી કરશે.

જો તમને ભૂખ લાગે તો ફ્રુટ ખાવ : જો તમને ભૂખ લાગે તો તળેલા કે મસાલેદાર ખોરાકને બદલે સફરજન કે અન્ય ફ્રુટ ખાઓ. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી ભૂખને પણ સંતોષશે અને શરીરમાં ફાઈબરની ઉણપને પણ પૂરી કરશે.

6 / 7
અખરોટ વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર કરશે : જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તમારે અખરોટ ખાવા જોઈએ. અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. આ ખાધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તેને ખાવાથી સારી ઊંઘ પણ આવે છે.

અખરોટ વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર કરશે : જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તમારે અખરોટ ખાવા જોઈએ. અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. આ ખાધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તેને ખાવાથી સારી ઊંઘ પણ આવે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">