AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : મહિલાઓને પુરૂષો કરતા વધારે ઊંઘની જરૂર હોય છે, જાણો તેની પાછળનું કારણ

સામાન્ય રીતે, મોટાભાગના પુખ્ત વયના લોકોને સરેરાશ 7 થી 9 કલાક મહિલાઓને પુરુષ કરતા વધુ ઊંઘની જરૂર હોય છે,એક વાત સ્પષ્ટ છે કે, મહિલાઓમાં સ્લીપ ડિસઓર્ડર વધુ જોવા મળે છે. તેનું કારણ શું છે? ચાલો જાણીએ

| Updated on: Mar 21, 2025 | 7:43 AM
Share
એક્સપર્ટની માનીએ તો પુખ્ત વયના લોકોએ 7 થી 9 કલાકની ઊંધ લેવી જોઈએ. સારી ઊંધથી તમારું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઈમ્પ્રુવ થાય છે.

એક્સપર્ટની માનીએ તો પુખ્ત વયના લોકોએ 7 થી 9 કલાકની ઊંધ લેવી જોઈએ. સારી ઊંધથી તમારું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઈમ્પ્રુવ થાય છે.

1 / 9
પરંતુ શું તમે વિચાર્યું કે, મહિલાઓ અને પુરુષને સમાન ઊંધની જરુર હોય છે કે તેમાં ફર્ક હોય છે. તો ચાલો આજે આના વિશે આપણે વિસ્તારથી જાણીએ.તેનું કારણ શું છે.

પરંતુ શું તમે વિચાર્યું કે, મહિલાઓ અને પુરુષને સમાન ઊંધની જરુર હોય છે કે તેમાં ફર્ક હોય છે. તો ચાલો આજે આના વિશે આપણે વિસ્તારથી જાણીએ.તેનું કારણ શું છે.

2 / 9
શા માટે પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર છે? મહિલાઓમાં હોર્મેનલ ચેન્જ,પીરિયડ , પ્રેગ્નન્સી અને મેનોપોઝ જેવી કંડીશનનો સામનો કરવો પડે છે.જેના કારણે તેમની ઊંઘ પર અસર થાય છે. આ કારણોસર, તેઓ યોગ્ય રીતે સૂઈ શકતા નથી અને તેની ભરપાઈ કરવા માટે તેમને થોડી વધુ ઊંઘની જરૂર હોય છે.

શા માટે પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર છે? મહિલાઓમાં હોર્મેનલ ચેન્જ,પીરિયડ , પ્રેગ્નન્સી અને મેનોપોઝ જેવી કંડીશનનો સામનો કરવો પડે છે.જેના કારણે તેમની ઊંઘ પર અસર થાય છે. આ કારણોસર, તેઓ યોગ્ય રીતે સૂઈ શકતા નથી અને તેની ભરપાઈ કરવા માટે તેમને થોડી વધુ ઊંઘની જરૂર હોય છે.

3 / 9
હોર્મોનમાં બદલાવ તમારા સ્લીપ સાઈકલને અસર કરી શકે છે અને ઊંઘમાં ખલેલ પડવાથી જોખમ વધી શકે છે.સ્ત્રીઓને માસિક ચક્ર, ગર્ભાવસ્થા, સ્તનપાન, પેરામેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોનો સામનો કરવો પડે છે.મેનોપોઝના સમયે જે હોર્મોનલ બદલાવ થાય છે, તે ખાસ ઊંઘ પ્રભાવિત કરે છે.

હોર્મોનમાં બદલાવ તમારા સ્લીપ સાઈકલને અસર કરી શકે છે અને ઊંઘમાં ખલેલ પડવાથી જોખમ વધી શકે છે.સ્ત્રીઓને માસિક ચક્ર, ગર્ભાવસ્થા, સ્તનપાન, પેરામેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોનો સામનો કરવો પડે છે.મેનોપોઝના સમયે જે હોર્મોનલ બદલાવ થાય છે, તે ખાસ ઊંઘ પ્રભાવિત કરે છે.

4 / 9
મેન્ટલ હેલથ અને ઊંઘને ગાઢ સંબંધ છે. ખરાબ ઊંઘ તમારી મેન્ટલ  હેલ્થ પર અસર કરી શકે છે. જો તમને ડિપ્રેશન છે તો તમારી ઊંઘ પર આની અસર પડવાની સંભાવના છે.સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્જાયટીના કિસ્સાઓ પુરૂષો કરતા બમણા વધારે છે. આ બંને સ્થિતિઓને કારણે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતી નથી. સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, ડિપ્રેશનની તમારી ઊંઘ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

મેન્ટલ હેલથ અને ઊંઘને ગાઢ સંબંધ છે. ખરાબ ઊંઘ તમારી મેન્ટલ હેલ્થ પર અસર કરી શકે છે. જો તમને ડિપ્રેશન છે તો તમારી ઊંઘ પર આની અસર પડવાની સંભાવના છે.સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્જાયટીના કિસ્સાઓ પુરૂષો કરતા બમણા વધારે છે. આ બંને સ્થિતિઓને કારણે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતી નથી. સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, ડિપ્રેશનની તમારી ઊંઘ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

5 / 9
પછી ભલે હોર્મોન, મેન્ટલ હેલ્થ કે અન્ય બીજા કોઈ કારણો જવાબદાર હોય છે.એક વાત સ્પષ્ટ છે કે, મહિલાઓમાં સ્લીપ ડિસઓર્ડર વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે આ રિસ્ક પણ વધે છે. કેટલાક સ્લીપ ડિસઓર્ડરના રિસ્ક મહિલાઓમાં પુરુષોની તુલનામાં વધારે હોય છે.

પછી ભલે હોર્મોન, મેન્ટલ હેલ્થ કે અન્ય બીજા કોઈ કારણો જવાબદાર હોય છે.એક વાત સ્પષ્ટ છે કે, મહિલાઓમાં સ્લીપ ડિસઓર્ડર વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે આ રિસ્ક પણ વધે છે. કેટલાક સ્લીપ ડિસઓર્ડરના રિસ્ક મહિલાઓમાં પુરુષોની તુલનામાં વધારે હોય છે.

6 / 9
દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે છે, તેથી તમે ગમે તે જેન્ડરના હોવ, તમારે જાણવું જોઈએ કે તમારા માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે. જો તમને સંપૂર્ણ ઊંઘ આવે છે તો તમારું એનર્જી લેવલ સારું રહે છે અને તમે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જો ઊંઘ પુરી ન થાય તો થાક લાગે છે તેમજ કામ પર ફોકસ રહેતું નથી.

દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે છે, તેથી તમે ગમે તે જેન્ડરના હોવ, તમારે જાણવું જોઈએ કે તમારા માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે. જો તમને સંપૂર્ણ ઊંઘ આવે છે તો તમારું એનર્જી લેવલ સારું રહે છે અને તમે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જો ઊંઘ પુરી ન થાય તો થાક લાગે છે તેમજ કામ પર ફોકસ રહેતું નથી.

7 / 9
તો ચાલો જાણીએ કે, સારી ઊંઘ માટે શું કરવું જોઈએ. તો આલ્કોહોલ અને કેફીન પદાર્થથી દુર રહવું, સુતી વખતે મોબાઈલ ફોન પાસે ન રાખો. દરરોજ કસરત , યોગ કે પછી મેડિટેશન કરો, બપોરના સમયે પાવર નેપ લો.જો આ બધા ઉપાયો કર્યા પછી પણ તમને સારી ઊંઘ નથી આવતી અથવા તમે હંમેશા થાક અનુભવો છો તો તમારા ચિકિત્સક અથવા નિષ્ણાતની સલાહ લો. સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે, તેથી તેને અવગણશો નહીં.

તો ચાલો જાણીએ કે, સારી ઊંઘ માટે શું કરવું જોઈએ. તો આલ્કોહોલ અને કેફીન પદાર્થથી દુર રહવું, સુતી વખતે મોબાઈલ ફોન પાસે ન રાખો. દરરોજ કસરત , યોગ કે પછી મેડિટેશન કરો, બપોરના સમયે પાવર નેપ લો.જો આ બધા ઉપાયો કર્યા પછી પણ તમને સારી ઊંઘ નથી આવતી અથવા તમે હંમેશા થાક અનુભવો છો તો તમારા ચિકિત્સક અથવા નિષ્ણાતની સલાહ લો. સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે, તેથી તેને અવગણશો નહીં.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">