AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રીન ટી પીધા પહેલા આ વાત જાણી લેજો, ફાયદાથી વધારે થશે નુકસાન

ઘણી વાર અનેક વાર ડોક્ટર કે અન્ય એક્સપર્ટ વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવા અનુરોધ કરે છે. ગ્રીન ટીમાં ઘણા પોષક તત્વો હોય છે જે કબજિયાતમાં સુધારો કરવા સહિત ઘણા ફાયદા આપે છે. તેથી જ નિષ્ણાતો પણ તેના સેવનની ભલામણ કરે છે. પરંતુ તમે જાણો છો ક્યાં લોકોએ ગ્રીન ટી નું સેવન નહીં કરવું જોઈએ.

| Updated on: Dec 21, 2023 | 5:58 PM
Share
જો કોઈને મોતિયાની સમસ્યા હોય તો તેણે ગ્રીન ટીથી દૂર રહેવું જોઈએ. કહેવાય છે કે તેના સેવનથી આંખો પર અસર થાય છે. નિષ્ણાતની સલાહ લીધા બાદ જ ગ્રીન ટીનું સેવન કરવુ જોઈએ.

જો કોઈને મોતિયાની સમસ્યા હોય તો તેણે ગ્રીન ટીથી દૂર રહેવું જોઈએ. કહેવાય છે કે તેના સેવનથી આંખો પર અસર થાય છે. નિષ્ણાતની સલાહ લીધા બાદ જ ગ્રીન ટીનું સેવન કરવુ જોઈએ.

1 / 6
એક અહેવાલ અનુસાર, ગ્રીન ટી માં રહેલું કેફીન ચિંતાની સમસ્યાને વધારે છે. જો કોઈ વ્યક્તિ ચિંતાથી પીડાય છે તો તેને પીવાનું ટાળવું જોઈએ.

એક અહેવાલ અનુસાર, ગ્રીન ટી માં રહેલું કેફીન ચિંતાની સમસ્યાને વધારે છે. જો કોઈ વ્યક્તિ ચિંતાથી પીડાય છે તો તેને પીવાનું ટાળવું જોઈએ.

2 / 6
ગ્રીન ટીમાં કેફીન હોય છે અને તેના વધુ પડતા સેવનથી અનિદ્રા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ સ્લીપિંગ ડિસઓર્ડરનો સામનો કરી રહી હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.

ગ્રીન ટીમાં કેફીન હોય છે અને તેના વધુ પડતા સેવનથી અનિદ્રા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ સ્લીપિંગ ડિસઓર્ડરનો સામનો કરી રહી હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.

3 / 6
ગ્રીન ટીમાં કેટેચિન હોય છે જે આયર્નને યોગ્ય રીતે શોષવા દેતું નથી. કેટેચીનનું વધુ પડતું સેવન એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપનું કારણ બની શકે છે.

ગ્રીન ટીમાં કેટેચિન હોય છે જે આયર્નને યોગ્ય રીતે શોષવા દેતું નથી. કેટેચીનનું વધુ પડતું સેવન એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપનું કારણ બની શકે છે.

4 / 6
અહેવાલો અનુસાર, જો કોઈને પહેલાથી જ નબળા અથવા ખરાબ પાચનની ફરિયાદ હોય, તો તેણે પણ નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ પર ગ્રીન લેવી જોઈએ.

અહેવાલો અનુસાર, જો કોઈને પહેલાથી જ નબળા અથવા ખરાબ પાચનની ફરિયાદ હોય, તો તેણે પણ નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ પર ગ્રીન લેવી જોઈએ.

5 / 6
હેલ્થલાઈન મુજબ, આપણે દિવસમાં 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. આનાથી વધારે એનિમિયા, ડિહાઈડ્રેશન અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

હેલ્થલાઈન મુજબ, આપણે દિવસમાં 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. આનાથી વધારે એનિમિયા, ડિહાઈડ્રેશન અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">