AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના 5 લાખથી વધુ ખેડૂતો માટે ખુશીના સમાચાર, મોદી સરકારે શેરડીના ખરીદ ભાવમાં કર્યો 8 ટકાનો વધારો

PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સરકારે પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં શેરડી પકવતા 5 લાખથી વધુ ખેડૂતોને પણ આનો લાભ મળશે.

| Updated on: Feb 21, 2024 | 11:45 PM
Share
PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 8 ટકાનો વધારો કર્યો છે.

PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 8 ટકાનો વધારો કર્યો છે.

1 / 5
કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સરકારે પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે શેરડીના ખરીદ ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સરકારે પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કર્યો છે.

2 / 5
સરકારે શેરડીનો ભાવ 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. એટલે કે ખાંડની મિલો પાસેથી ખેડૂતોને હવે એક ક્વિન્ટલ શેરડી માટે 340 રૂપિયા મળશે.

સરકારે શેરડીનો ભાવ 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. એટલે કે ખાંડની મિલો પાસેથી ખેડૂતોને હવે એક ક્વિન્ટલ શેરડી માટે 340 રૂપિયા મળશે.

3 / 5
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં શેરડી પકવતા કરોડો ખેડૂતોને લાભ થશે. તો સાથો સાથ ગુજરાતમાં શેરડી પકવતા 5 લાખથી વધુ ખેડૂતોને પણ આનો લાભ મળશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં શેરડી પકવતા કરોડો ખેડૂતોને લાભ થશે. તો સાથો સાથ ગુજરાતમાં શેરડી પકવતા 5 લાખથી વધુ ખેડૂતોને પણ આનો લાભ મળશે.

4 / 5
ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લગભગ એક કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લગભગ એક કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે.

5 / 5

 

 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">