બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકે વ્યાજમાં કર્યો વધારો, જાણો તમને કેટલો ફાયદો થશે

બેંક જુદી-જુદી અવધિની 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. સામાન્ય રોકાણકારો માટે વ્યાજ દરની વાત કરીએ તો 7 દિવસથી 14 દિવસ - 3.50 ટકા, 15 દિવસથી 30 દિવસ -3.50 ટકા, 31 દિવસથી 45 દિવસ - 3.75 ટકા, 46 દિવસથી 60 દિવસ - 4.75 ટકા અને 61 દિવસથી 90 દિવસ - 4.75 ટકા વ્યાજ છે.

| Updated on: Feb 10, 2024 | 1:40 PM
પ્રાઈવેટ સેક્ટરની ઈન્ડસઇન્ડ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછા રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ સામાન્ય રોકાણકારોને FD પર 3.50 ટકાથી લઈને 7.75 ટકા સુધીનું વ્યાજ મળશે. બેંક સિનિયર સીટીઝને 4 ટકાથી લઈને 8.25 ટકા સુધીનું વ્યાજ આપશે.

પ્રાઈવેટ સેક્ટરની ઈન્ડસઇન્ડ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછા રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ સામાન્ય રોકાણકારોને FD પર 3.50 ટકાથી લઈને 7.75 ટકા સુધીનું વ્યાજ મળશે. બેંક સિનિયર સીટીઝને 4 ટકાથી લઈને 8.25 ટકા સુધીનું વ્યાજ આપશે.

1 / 5
ઈન્ડસઇન્ડ બેંકના આ નવા વ્યાજ દર 6 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. બેંક જુદી-જુદી અવધિની 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. સામાન્ય રોકાણકારો માટે વ્યાજ દરની વાત કરીએ તો 7 દિવસથી 14 દિવસ - 3.50 ટકા, 15 દિવસથી 30 દિવસ -3.50 ટકા, 31 દિવસથી 45 દિવસ - 3.75 ટકા, 46 દિવસથી 60 દિવસ - 4.75 ટકા અને 61 દિવસથી 90 દિવસ - 4.75 ટકા વ્યાજ છે.

ઈન્ડસઇન્ડ બેંકના આ નવા વ્યાજ દર 6 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. બેંક જુદી-જુદી અવધિની 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. સામાન્ય રોકાણકારો માટે વ્યાજ દરની વાત કરીએ તો 7 દિવસથી 14 દિવસ - 3.50 ટકા, 15 દિવસથી 30 દિવસ -3.50 ટકા, 31 દિવસથી 45 દિવસ - 3.75 ટકા, 46 દિવસથી 60 દિવસ - 4.75 ટકા અને 61 દિવસથી 90 દિવસ - 4.75 ટકા વ્યાજ છે.

2 / 5
આ ઉપરાંત 91 દિવસથી 120 દિવસ - 4.75 ટકા, 121 દિવસથી 180 દિવસ - 5.00 ટકા, 181 દિવસથી 210 દિવસ - 5.85 ટકા, 211 દિવસથી 269 દિવસ - 6.10 ટકા, 270 દિવસથી 354 દિવસ - 6.35 ટકા, 355 દિવસ અથવા 364 દિવસ - 6.50 ટકા, 1 વર્ષથી 1 વર્ષથી ઓછા 6 મહિના - 7.75 ટકા, 1 વર્ષ 6 મહિનાથી 1 વર્ષથી ઓછા 7 મહિના - 7.75 ટકા અને 1 વર્ષ 7 મહિનાથી 2 વર્ષ - 7.75 ટકા વ્યાજ આપી રહી છે.

આ ઉપરાંત 91 દિવસથી 120 દિવસ - 4.75 ટકા, 121 દિવસથી 180 દિવસ - 5.00 ટકા, 181 દિવસથી 210 દિવસ - 5.85 ટકા, 211 દિવસથી 269 દિવસ - 6.10 ટકા, 270 દિવસથી 354 દિવસ - 6.35 ટકા, 355 દિવસ અથવા 364 દિવસ - 6.50 ટકા, 1 વર્ષથી 1 વર્ષથી ઓછા 6 મહિના - 7.75 ટકા, 1 વર્ષ 6 મહિનાથી 1 વર્ષથી ઓછા 7 મહિના - 7.75 ટકા અને 1 વર્ષ 7 મહિનાથી 2 વર્ષ - 7.75 ટકા વ્યાજ આપી રહી છે.

3 / 5
2 વર્ષથી વધુ 2 વર્ષ 1 મહિનો - 7.25 ટકા, 2 વર્ષથી વધુ 1 મહિનાથી 2 વર્ષથી ઓછા 6 મહિના - 7.25 ટકા, 2 વર્ષ 6 મહિનાથી 2 વર્ષથી ઓછા 9 મહિના - 7.25 ટકા, 2 વર્ષ 9 મહિનાથી 3 વર્ષ 3 મહિના - 7.25 ટકા, 3 વર્ષથી વધુ, 3 મહિનાથી 61 મહિનાથી નીચેના - 7.25 ટકા અને 61 મહિનાથી ઉપર વ્યાજ દર 7.00 ટકા છે.

2 વર્ષથી વધુ 2 વર્ષ 1 મહિનો - 7.25 ટકા, 2 વર્ષથી વધુ 1 મહિનાથી 2 વર્ષથી ઓછા 6 મહિના - 7.25 ટકા, 2 વર્ષ 6 મહિનાથી 2 વર્ષથી ઓછા 9 મહિના - 7.25 ટકા, 2 વર્ષ 9 મહિનાથી 3 વર્ષ 3 મહિના - 7.25 ટકા, 3 વર્ષથી વધુ, 3 મહિનાથી 61 મહિનાથી નીચેના - 7.25 ટકા અને 61 મહિનાથી ઉપર વ્યાજ દર 7.00 ટકા છે.

4 / 5
ઈન્ડસઇન્ડ બેંકની ઈન્ડસ ટેક્સ સેવર FD પર 7.25 ટકા વ્યાજ દર છે. આ ઉપરાંત બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. બેંક 1 વર્ષથી 1.5 વર્ષથી ઓછી એફડી પર મહત્તમ 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. એક્સિસ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક 7 દિવસથી 10 વર્ષની FD પર 3.50 ટકાથી 7.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

ઈન્ડસઇન્ડ બેંકની ઈન્ડસ ટેક્સ સેવર FD પર 7.25 ટકા વ્યાજ દર છે. આ ઉપરાંત બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. બેંક 1 વર્ષથી 1.5 વર્ષથી ઓછી એફડી પર મહત્તમ 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. એક્સિસ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક 7 દિવસથી 10 વર્ષની FD પર 3.50 ટકાથી 7.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">