BAPSના વડા પ.પૂ મહંતસ્વામી મહારાજના હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી, જુઓ Photos
તા.23 ઓક્ટોબર, બુધવારના રોજ તીર્થધામ અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં, સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો.
Most Read Stories