તહેવારોમાં વધુ પડતી મીઠાઈઓ ખવાય જાય તો ટેન્શન ના લેતા, આવી રીતે રહો સ્વસ્થ
નવરાત્રી ભારતમાં તહેવારોની મોટી મોસમની શરૂઆત કરે છે અને તે માત્ર ભાઈબીજ સુધી જ નહીં પરંતુ છઠ સુધી ચાલુ રહે છે. તહેવારોની ઉજવણી દરમિયાન મીઠાઈઓનું ખૂબ સેવન કરવામાં આવે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આ દરમિયાન તમે આ આદતો અપનાવીને સ્વસ્થ રહી શકો છો.
Most Read Stories