RO નું પાણી પીવાથી શરીરમાં થાય છે વિટામિનની કમી ? જાણો ગેરફાયદા

RO પાણી આપણને ઘણી બીમારીઓ પણ આપી શકે છે. તેમાં હાજર ફિલ્ટર પાણીમાં મળતા ઘણા જરૂરી મિનરલ્સને પણ દૂર કરે છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે એક મર્યાદાથી વધુ આરઓ પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Nov 30, 2023 | 12:42 PM
 આપણા ઘરોમાં વારંવાર નળમાંથી પીવાનું પાણી મળતું નથી, તેથી આપણે આર.ઓ.નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ RO પાણી આપણને ઘણી બીમારીઓ પણ આપી શકે છે. તેમાં હાજર ફિલ્ટર પાણીમાં મળતા ઘણા જરૂરી મિનરલ્સને પણ દૂર કરે છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે એક મર્યાદાથી વધુ આરઓ પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઇ બીમારીઓથી આનો ખતરો વધી શકે છે.

આપણા ઘરોમાં વારંવાર નળમાંથી પીવાનું પાણી મળતું નથી, તેથી આપણે આર.ઓ.નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ RO પાણી આપણને ઘણી બીમારીઓ પણ આપી શકે છે. તેમાં હાજર ફિલ્ટર પાણીમાં મળતા ઘણા જરૂરી મિનરલ્સને પણ દૂર કરે છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે એક મર્યાદાથી વધુ આરઓ પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઇ બીમારીઓથી આનો ખતરો વધી શકે છે.

1 / 7
બ્લડ પ્રેશર- RO પાણી પીવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધી શકે છે. આ કારણથી તમને બેચેની અને નર્વસનેસની ફરીયાદ પણ થઇ શકે છે.

બ્લડ પ્રેશર- RO પાણી પીવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધી શકે છે. આ કારણથી તમને બેચેની અને નર્વસનેસની ફરીયાદ પણ થઇ શકે છે.

2 / 7
વિટામિન B12 ની ઉણપ- RO નું પાણી તમારા શરીરમાં વિટામિન B12 નું સ્તર ઘટાડી શકે છે. જેના કારણે તમે ડિપ્રેશન જેવી બીમારીનો ભોગ બની શકો છો.

વિટામિન B12 ની ઉણપ- RO નું પાણી તમારા શરીરમાં વિટામિન B12 નું સ્તર ઘટાડી શકે છે. જેના કારણે તમે ડિપ્રેશન જેવી બીમારીનો ભોગ બની શકો છો.

3 / 7
પેટ સંબંધિત રોગો- RO ના પાણીથી પેટમાં ફૂલવું અને ગેસ થઈ શકે છે. તેનાથી તમને ભારે લાગશે અને તમે ઝડપથી થાકી જશો. ક્યારેક ROનું પાણી પણ કબજિયાતનું કારણ બની શકે છે.

પેટ સંબંધિત રોગો- RO ના પાણીથી પેટમાં ફૂલવું અને ગેસ થઈ શકે છે. તેનાથી તમને ભારે લાગશે અને તમે ઝડપથી થાકી જશો. ક્યારેક ROનું પાણી પણ કબજિયાતનું કારણ બની શકે છે.

4 / 7
ગર્ભાવસ્થા દરમિયાન થઇ શકે છે નુકસાન- ગર્ભાવસ્થા દરમિયાન આરઓનું પાણી પીવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.આના કારણે નવજાત બાળકને પણ આવી શકે છે સમસ્યા

ગર્ભાવસ્થા દરમિયાન થઇ શકે છે નુકસાન- ગર્ભાવસ્થા દરમિયાન આરઓનું પાણી પીવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.આના કારણે નવજાત બાળકને પણ આવી શકે છે સમસ્યા

5 / 7
માથાનો દુખાવો- તેના પાણીથી માથાનો દુખાવો થઈ શકે છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

માથાનો દુખાવો- તેના પાણીથી માથાનો દુખાવો થઈ શકે છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

6 / 7
આરઓ જરૂરી મિનરરને પણ દુર કરી નાખે છે જેમ કે , કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, આરઓનું પાણી pH સ્તરને એસિડિક બનાવે છે.

આરઓ જરૂરી મિનરરને પણ દુર કરી નાખે છે જેમ કે , કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, આરઓનું પાણી pH સ્તરને એસિડિક બનાવે છે.

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">