Pregnancy care : શું ગર્ભાવસ્થામાં પપૈયુ ખાવાથી ગર્ભપાત થાય છે ? જાણો શું કહે છે તબીબો
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?
Latest News Updates
Most Read Stories