AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યાં પહોંચશે Chandrayaan 3, તે ચંદ્રથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું ? જાણો આ અહેવાલમાં

Distance of Moon from Earth: પૃથ્વી પર એક દિવસ એવો નથી હોતો જ્યારે ચંદ્રની ચર્ચા નથી. બાળકો માટે ચાંદા મામા એવા ચંદ્રની કવિતાઓમાં, સમાચારોમાં અને સ્પેસ મિશનમાં ચર્ચા થતી રહે છે. તેવામાં એવો સવાલ તો થાય કે આપણી ધરતીથી ચંદ્ર વચ્ચે કેટલુ અંતર હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:05 AM
Share
ચંદ્ર પર નવી નવી શોધ કરવા માટે ઈસરોએ ચંદ્રયાન 3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન 3ને ચંદ્રની યાત્રા પૂર્ણ કરવામાં 40 થી 50 દિવસનો સમય લાગશે.

ચંદ્ર પર નવી નવી શોધ કરવા માટે ઈસરોએ ચંદ્રયાન 3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન 3ને ચંદ્રની યાત્રા પૂર્ણ કરવામાં 40 થી 50 દિવસનો સમય લાગશે.

1 / 5
  ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે.

ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે.

2 / 5
  ચંદ્ર સૌરમંડળના કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રને પાંચમો સૌથી મોટો ઉપગ્રહ માનવામાં આવે છે.ચંદ્રનો આકાર બોલ જેવો છે. આ ઉપગ્રહ સંપૂર્ણ ગોળ દેખાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે.

ચંદ્ર સૌરમંડળના કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રને પાંચમો સૌથી મોટો ઉપગ્રહ માનવામાં આવે છે.ચંદ્રનો આકાર બોલ જેવો છે. આ ઉપગ્રહ સંપૂર્ણ ગોળ દેખાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે.

3 / 5
 ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીને કેન્દ્ર માનીને તેની આસપાસ ફરતો નથી. તેથી જ તેની વચ્ચેનું અંતર સમયાંતરે વધતું જ જાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તે ભ્રમણકક્ષાનો આકાર અંડાકાર છે.

ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીને કેન્દ્ર માનીને તેની આસપાસ ફરતો નથી. તેથી જ તેની વચ્ચેનું અંતર સમયાંતરે વધતું જ જાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તે ભ્રમણકક્ષાનો આકાર અંડાકાર છે.

4 / 5
એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં એક સાધન છે જે તેના અંતરને વધુ ચોક્કસાઈથી માપવામાં સક્ષમ હશે.

એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં એક સાધન છે જે તેના અંતરને વધુ ચોક્કસાઈથી માપવામાં સક્ષમ હશે.

5 / 5
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">