AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curtain Color Vastu : વાસ્તુ અનુસાર પસંદ કરો પડદાનો રંગ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા !

આપણે ઘરમાં ઘણી વસ્તુઓ રાખીએ છીએ અને વિવિધ સુશોભન તત્વોનો પણ ઉપયોગ કરે છે. પડદા આમાંથી એક છે. બારીઓ અને દરવાજા પર પડદા લગાવવામાં આવે છે. પડદા તીવ્ર પ્રકાશ, પવન, ગરમી અને ઠંડીથી રક્ષણ આપે છે. તે ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે.

| Updated on: Jun 28, 2026 | 2:56 PM
Share
પડદા લગાવતી વખતે તમારે પડદાના રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખોટા રંગનો ઉપયોગ વાસ્તુ દોષોનું કારણ બની શકે છે. તેથી, કોઈપણ દિશામાં અથવા રંગમાં પડદા લગાવવાનું ટાળવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર વિવિધ દિશાઓ અને રૂમ માટે પડદાના રંગો સૂચવે છે. (Image Source | iStock)

પડદા લગાવતી વખતે તમારે પડદાના રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખોટા રંગનો ઉપયોગ વાસ્તુ દોષોનું કારણ બની શકે છે. તેથી, કોઈપણ દિશામાં અથવા રંગમાં પડદા લગાવવાનું ટાળવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર વિવિધ દિશાઓ અને રૂમ માટે પડદાના રંગો સૂચવે છે. (Image Source | iStock)

1 / 7
લાલ પડદા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં પડદા તમારી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. જો તમારા ઘરમાં સતત સંઘર્ષ, ઝઘડા અથવા વિવાદો થતા હોય તો તમારે લાલ પડદા લગાવવા જોઈએ. દક્ષિણ દિશામાં લાલ પડદા લગાવી શકો છો. આનાથી મતભેદો દૂર થાય છે. બેડરૂમમાં લાલ રંગના પડદા લગાવવાનું ટાળવું જોઈએ. (Image Source | iStock)

લાલ પડદા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં પડદા તમારી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. જો તમારા ઘરમાં સતત સંઘર્ષ, ઝઘડા અથવા વિવાદો થતા હોય તો તમારે લાલ પડદા લગાવવા જોઈએ. દક્ષિણ દિશામાં લાલ પડદા લગાવી શકો છો. આનાથી મતભેદો દૂર થાય છે. બેડરૂમમાં લાલ રંગના પડદા લગાવવાનું ટાળવું જોઈએ. (Image Source | iStock)

2 / 7
ગુલાબી પડદા: ઘરમાં ગુલાબી પડદા પરિવારમાં પ્રેમ વધારે છે અને સ્નેહનું વાતાવરણ પણ બને છે. ખાસ કરીને બેડરૂમમાં ગુલાબી પડદા લગાવવાથી દાંપત્ય જીવનમાં મધુરતા અને સમજણ વધે છે. (Image Source | iStock)

ગુલાબી પડદા: ઘરમાં ગુલાબી પડદા પરિવારમાં પ્રેમ વધારે છે અને સ્નેહનું વાતાવરણ પણ બને છે. ખાસ કરીને બેડરૂમમાં ગુલાબી પડદા લગાવવાથી દાંપત્ય જીવનમાં મધુરતા અને સમજણ વધે છે. (Image Source | iStock)

3 / 7
સફેદ પડદા: ઘરમાં આર્થિક મુશ્કેલીઓ રહેતી હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશાની બારી અથવા દરવાજા પર સફેદ રંગના પડદા લગાવવા શુભ માનવામાં આવે છે. તેનાથી મહેનતનું યોગ્ય ફળ મળે છે. સાથે ધનની સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશાના બેડરૂમમાં ક્રીમ રંગના પડદા પણ લગાવી શકાય છે. (Image Source | iStock)

સફેદ પડદા: ઘરમાં આર્થિક મુશ્કેલીઓ રહેતી હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશાની બારી અથવા દરવાજા પર સફેદ રંગના પડદા લગાવવા શુભ માનવામાં આવે છે. તેનાથી મહેનતનું યોગ્ય ફળ મળે છે. સાથે ધનની સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશાના બેડરૂમમાં ક્રીમ રંગના પડદા પણ લગાવી શકાય છે. (Image Source | iStock)

4 / 7
લીલા પડદા: લીલો રંગ પ્રકૃતિ, સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં નિરાશા અથવા કામના વધુ તણાવને કારણે ખુશીનો અભાવ અનુભવાતો હોય તો ઘરની પૂર્વ દિશાની બારીઓ અથવા દરવાજા પર લીલા રંગના પડદા લગાવવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

લીલા પડદા: લીલો રંગ પ્રકૃતિ, સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં નિરાશા અથવા કામના વધુ તણાવને કારણે ખુશીનો અભાવ અનુભવાતો હોય તો ઘરની પૂર્વ દિશાની બારીઓ અથવા દરવાજા પર લીલા રંગના પડદા લગાવવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

5 / 7
પીળા પડદા: પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઘરના પૂજા રૂમમાં પીળા રંગના પડદા લગાવવા જોઈએ. પીળા રંગના પડદાને પૂજા રૂમમાં શુભ માનવામાં આવે છે. આનાથી ધાર્મિક શ્રદ્ધા વધે છે. તમારા ઘરમાં પીળા પડદા લગાવવાથી તણાવ પણ ઓછો થઈ શકે છે. (Image Source | iStock)

પીળા પડદા: પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઘરના પૂજા રૂમમાં પીળા રંગના પડદા લગાવવા જોઈએ. પીળા રંગના પડદાને પૂજા રૂમમાં શુભ માનવામાં આવે છે. આનાથી ધાર્મિક શ્રદ્ધા વધે છે. તમારા ઘરમાં પીળા પડદા લગાવવાથી તણાવ પણ ઓછો થઈ શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Vastu Tips : વાસ્તુ મુજબ હાથો હાથ ક્યારેય ન આપો આ 5 વસ્તુઓ

Follow Us
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
g clip-path="url(#clip0_868_265)">