AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મેગા ઓક્શન પહેલા સંજૂ સેમસને રાજસ્થાન રોયલ્સ સાથે ફાડ્યો છેડો, CSK સાથે જોડાવાની શક્યતા

સંજુ સેમસને (Sanju Samson) તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજસ્થાન રોયલ્સને અનફોલો કરી દીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:44 AM
Share

 

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને તેના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson)વચ્ચે બધુ બરાબર નથી. અહેવાલો અનુસાર, સંજુ સેમસન હવે આ ટીમ માટે રમવા માંગતો નથી અને તેણે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સંજુ સેમસન નથી ઈચ્છતો કે રાજસ્થાન રોયલ્સ તેને જાળવી રાખે.

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને તેના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson)વચ્ચે બધુ બરાબર નથી. અહેવાલો અનુસાર, સંજુ સેમસન હવે આ ટીમ માટે રમવા માંગતો નથી અને તેણે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સંજુ સેમસન નથી ઈચ્છતો કે રાજસ્થાન રોયલ્સ તેને જાળવી રાખે.

1 / 6
મીડિયા રિપોર્ટ અનુસાર, સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીથી નારાજ છે અને તેણે આ ટીમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને અનફોલો કરી દીધા છે. સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીથી નારાજ છે અને તેણે આ ટીમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને અનફોલો કરી દીધા છે. સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

2 / 6
રાજસ્થાન રોયલ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ પોતે નથી જાણતી કે સંજુ સેમસને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને કેમ અનફોલો કર્યું. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને ટીમ તેને જાળવી રાખવા માંગે છે પરંતુ એવા અહેવાલો છે કે સંજુ સેમસન હવે આ ટીમ માટે રમવા માંગતો નથી.

રાજસ્થાન રોયલ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ પોતે નથી જાણતી કે સંજુ સેમસને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને કેમ અનફોલો કર્યું. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને ટીમ તેને જાળવી રાખવા માંગે છે પરંતુ એવા અહેવાલો છે કે સંજુ સેમસન હવે આ ટીમ માટે રમવા માંગતો નથી.

3 / 6
સંજુ સેમસન IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. સેમસન ચેન્નાઈ માટે ધોનીની જગ્યા એ બની શકે છે. ધોની, જે હવે ચેન્નાઈ સાથે એક ખેલાડી તરીકે નહી હોય તો, તે તેની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે.

સંજુ સેમસન IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. સેમસન ચેન્નાઈ માટે ધોનીની જગ્યા એ બની શકે છે. ધોની, જે હવે ચેન્નાઈ સાથે એક ખેલાડી તરીકે નહી હોય તો, તે તેની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે.

4 / 6
જણાવી દઈએ કે સંજુ સેમસને હંમેશા રાજસ્થાન રોયલ્સ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. સંજુ સેમસને દરેક સિઝનમાં 300થી વધુ રન બનાવ્યા છે અને 2021માં રાજસ્થાને સારૂ પ્રદર્શન ન કર્યું હોવા છતાં સેમસને ટીમ માટે સૌથી વધુ 484 રન બનાવ્યા.

જણાવી દઈએ કે સંજુ સેમસને હંમેશા રાજસ્થાન રોયલ્સ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. સંજુ સેમસને દરેક સિઝનમાં 300થી વધુ રન બનાવ્યા છે અને 2021માં રાજસ્થાને સારૂ પ્રદર્શન ન કર્યું હોવા છતાં સેમસને ટીમ માટે સૌથી વધુ 484 રન બનાવ્યા.

5 / 6
IPL 2022 Mega Auction

IPL 2022 Mega Auction

6 / 6

 

 

Follow Us
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
g clip-path="url(#clip0_868_265)">