ધર્મશાળા ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા કાઠિયાવાડમાં 3 દિવસ આ સ્થળ પર રોકાશે

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.જેની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. તો ચાલો આજે આપણે જાણીએ અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશ ક્યાં થશે તેમજ કોણ કોણ ઉપસ્થિત રહેશે.

| Updated on: Feb 29, 2024 | 4:33 PM
સૌથી પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની નેટવર્થ વિશે વાત કરીએ. તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. આ પછી તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. મુંબઈ પરત ફર્યા બાદ અનંત હાલમાં તેના પિતાની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે.

સૌથી પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની નેટવર્થ વિશે વાત કરીએ. તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. આ પછી તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. મુંબઈ પરત ફર્યા બાદ અનંત હાલમાં તેના પિતાની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે.

1 / 6
અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રશેન જામનગરમાં લગ્ન પહેલાના કાર્યક્રમો શરુ થઈ ચૂક્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન 1,2 અને 3 માર્ચ 2024ના રોજ જામનગર ગુજરાતમાં યોજાશે.વર્ષ 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી.

અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રશેન જામનગરમાં લગ્ન પહેલાના કાર્યક્રમો શરુ થઈ ચૂક્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન 1,2 અને 3 માર્ચ 2024ના રોજ જામનગર ગુજરાતમાં યોજાશે.વર્ષ 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી.

2 / 6
અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની પ્રોપર્ટીની વાત કરીએ તો તે એક રિયલ એસ્ટેટ ફર્મમાં સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમની સંપત્તિ 8-10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની પ્રોપર્ટીની વાત કરીએ તો તે એક રિયલ એસ્ટેટ ફર્મમાં સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમની સંપત્તિ 8-10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.

3 / 6
પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકર અને પરિવાર,એમ એસ ધોની અને પરિવાર,રોહિત શર્મા,કેએલ રાહુલ,હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશનને ખાસ આમંત્રણ મળ્યું છે. આ ક્રિકેટરો ગુજરાતમાં આ સેલિબ્રશેનમાં હાજરી આપવા પહોંચશે.

પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકર અને પરિવાર,એમ એસ ધોની અને પરિવાર,રોહિત શર્મા,કેએલ રાહુલ,હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશનને ખાસ આમંત્રણ મળ્યું છે. આ ક્રિકેટરો ગુજરાતમાં આ સેલિબ્રશેનમાં હાજરી આપવા પહોંચશે.

4 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી પગાર લેતા નથી, તેમ છતાં તેમની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી પગાર લેતા નથી, તેમ છતાં તેમની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.

5 / 6
 5મી ટેસ્ટ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા  જસપ્રિત બુમરાહ , યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, ભરત  દેવદત્ત પડિકલ, આર અશ્વિન , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ , કુલદીપ યાદવ , મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપને ટીમમાં સ્થાન મળ્યું છે.

5મી ટેસ્ટ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા જસપ્રિત બુમરાહ , યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, ભરત દેવદત્ત પડિકલ, આર અશ્વિન , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ , કુલદીપ યાદવ , મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપને ટીમમાં સ્થાન મળ્યું છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">