AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : શું ચેમ્પિયન્સ ટ્રોફી પછી PCB કંગાળ થઈ ગયું છે? ખેલાડીઓની મેચ ફીમાં ઘટાડો

શું ચેમ્પિયન્સ ટ્રોફી પછી PCB કંગાળ થઈ ગયું છે? PCB એ ઘરેલુ ક્રિકેટરોની મેચ ફી 1,00,000 રૂપિયાથી ઘટાડીને 10,000 રૂપિયા કરી દીધી છે, જેના કારણે ખેલાડીઓમાં ચિંતા વધી ગઈ છે.

| Updated on: Mar 14, 2025 | 2:42 PM
Share
આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની કરી ચૂકેલું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીઝો છે. ખેલાડીઓની મેચ ફીમાં ઘટાડો કર્યો છે. આગામી નેશનલ ટી20 કપમાં ભાગ લેનાર ખેલાડીઓની ગત્ત સેલેરીની તુલનામાં 75 ટકા ઓછી ફી મળશે.

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની કરી ચૂકેલું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીઝો છે. ખેલાડીઓની મેચ ફીમાં ઘટાડો કર્યો છે. આગામી નેશનલ ટી20 કપમાં ભાગ લેનાર ખેલાડીઓની ગત્ત સેલેરીની તુલનામાં 75 ટકા ઓછી ફી મળશે.

1 / 6
મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં ફીમાં કરાયેલા કાપ બાદ ખેલાડીઓને 10,000 રૂપિયા ફી મળશે. જે આ ટૂર્નામેન્ટમાં ગત્ત સીઝનની તુલનામાં 75 ટકા ઓછી છે.

મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં ફીમાં કરાયેલા કાપ બાદ ખેલાડીઓને 10,000 રૂપિયા ફી મળશે. જે આ ટૂર્નામેન્ટમાં ગત્ત સીઝનની તુલનામાં 75 ટકા ઓછી છે.

2 / 6
ક્રિકેટ વેબસાઇટ ESPNcricinfo ના અહેવાલ મુજબ, ગત્ત નેશનલ ટી20 કપમાં મેચ ફીના રુપમાં ખેલાડીઓને 40 હજાર પાકિસ્તાન રુપિયા મળ્યા હતા. આ વખતે ટીમના રિઝર્વ ખેલાડીઓમાં રહેલા ખેલાડીઓને ફક્ત 5000 રૂપિયા મળશે. 2022થી આ મેચની તુલના કરીએ તો આ ફીમાં એક મોટો ઘટાડે છો. ત્યારે ખેલાડીઓને પ્રતિ મેચ 60,000 પાકિસ્તાની રુપિયા ફી મળતી હતી.

ક્રિકેટ વેબસાઇટ ESPNcricinfo ના અહેવાલ મુજબ, ગત્ત નેશનલ ટી20 કપમાં મેચ ફીના રુપમાં ખેલાડીઓને 40 હજાર પાકિસ્તાન રુપિયા મળ્યા હતા. આ વખતે ટીમના રિઝર્વ ખેલાડીઓમાં રહેલા ખેલાડીઓને ફક્ત 5000 રૂપિયા મળશે. 2022થી આ મેચની તુલના કરીએ તો આ ફીમાં એક મોટો ઘટાડે છો. ત્યારે ખેલાડીઓને પ્રતિ મેચ 60,000 પાકિસ્તાની રુપિયા ફી મળતી હતી.

3 / 6
હાલમાં પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું હતુ કે, હાલમાં પીસીબીની પાસે જે પૈસા છે. તે દેશમાં રમતના વિકાસ માટે ખર્ચવામાં આવશે. તમને જણાવી દઈએ કે T20 નેશનલ કપ પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટની એક મોટી ટુર્નામેન્ટ છે, જેમાં રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ પણ રમે છે.

હાલમાં પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું હતુ કે, હાલમાં પીસીબીની પાસે જે પૈસા છે. તે દેશમાં રમતના વિકાસ માટે ખર્ચવામાં આવશે. તમને જણાવી દઈએ કે T20 નેશનલ કપ પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટની એક મોટી ટુર્નામેન્ટ છે, જેમાં રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ પણ રમે છે.

4 / 6
 પાકિસ્તાને હાલમાં ચેમ્પિયન ટ્રોફી 225ની મેજબાની કરી હતી. આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં પોતાના ખિતાબ જીતવા માટે પાકિસ્તાનની ટીમ આ વખતે કોઈ મેચ જીતી શકી નહી. ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ હતી.

પાકિસ્તાને હાલમાં ચેમ્પિયન ટ્રોફી 225ની મેજબાની કરી હતી. આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં પોતાના ખિતાબ જીતવા માટે પાકિસ્તાનની ટીમ આ વખતે કોઈ મેચ જીતી શકી નહી. ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ હતી.

5 / 6
 ત્યારબાદ કેટલાક સીનિયર ખેલાડીઓ નિશાન પર હતા. પરંતુ હવે બોર્ડનો આ હાલ જોઈ ખેલાડીઓથી વધારે બોર્ડ નિશાન પર છે કારણ કે, તે ખેલાડીઓની આધારભૂત સુવિધાઓ પુરી કરી શકતા નથી.

ત્યારબાદ કેટલાક સીનિયર ખેલાડીઓ નિશાન પર હતા. પરંતુ હવે બોર્ડનો આ હાલ જોઈ ખેલાડીઓથી વધારે બોર્ડ નિશાન પર છે કારણ કે, તે ખેલાડીઓની આધારભૂત સુવિધાઓ પુરી કરી શકતા નથી.

6 / 6

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાકિસ્તાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">