AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaheen Afridi Love Story: બાળપણની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ, ક્રિકેટર બન્યો પૂર્વ ક્રિકેટરનો જમાઈ

કહેવાય છે કે પ્રેમ વિના જીવનમાં બધું અધૂરું લાગે છે. લોકો પ્રેમ ખાતર ધર્મ, પરિવાર, સંબંધો અને દરેક વસ્તુનો બલિદાન આપી દે છે, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (Shaheen Afridi)એ તેની પત્ની અંશા સાથે લગ્ન કર્યા છે. આ બંનેના લગ્નમાં કેપ્ટન બાબર આઝમ પણ પહોંચ્યા હતા,

| Updated on: May 01, 2024 | 3:45 PM
Share
શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) અને અંશા આફ્રિદીએ આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં કરાચીમાં લગ્ન કર્યા હતા. જેમાં જાણીતા ક્રિકેટરો અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક લોકોનું જીવન તેમના પ્રેમને જીવનસાથી બનાવ્યા પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે,

શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) અને અંશા આફ્રિદીએ આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં કરાચીમાં લગ્ન કર્યા હતા. જેમાં જાણીતા ક્રિકેટરો અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક લોકોનું જીવન તેમના પ્રેમને જીવનસાથી બનાવ્યા પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે,

1 / 5
શાહીન આફ્રિદી અને અંશાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે, બંને એકબીજાને બાળપણથી ઓળખે છે,પરંતુ તેમના દિલ હવે મળ્યા છે.  પહેલી મુલાકાત અંગે શાહિને કહ્યું હતું કે અમે એકબીજાના ઘરે જતા હતા. જ્યારે પણ તે અમારા ઘરે આવતી ત્યારે હું તેને જોતો હતો.  મતલબ કે બંને બાળપણથી જ સારા મિત્રો હતા,

શાહીન આફ્રિદી અને અંશાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે, બંને એકબીજાને બાળપણથી ઓળખે છે,પરંતુ તેમના દિલ હવે મળ્યા છે. પહેલી મુલાકાત અંગે શાહિને કહ્યું હતું કે અમે એકબીજાના ઘરે જતા હતા. જ્યારે પણ તે અમારા ઘરે આવતી ત્યારે હું તેને જોતો હતો. મતલબ કે બંને બાળપણથી જ સારા મિત્રો હતા,

2 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા છે. એટલે કે, શાહીન આફ્રિદીએ શાહિદ આફ્રિદીનો જમાઈ છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા છે. એટલે કે, શાહીન આફ્રિદીએ શાહિદ આફ્રિદીનો જમાઈ છે.

3 / 5
શાહીન આફ્રિદી પર હવે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં જીત અપાવવાની જવાબદારી છે.  ભારતમાં 5 ઓક્ટોબરે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે. હાલમાં પાકિસ્તાનની ટીમ હૈદારાબાદ પહોંચી ચૂકી છે અને વર્લ્ડકપની તૈયારી કરી રહી છે.

શાહીન આફ્રિદી પર હવે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં જીત અપાવવાની જવાબદારી છે. ભારતમાં 5 ઓક્ટોબરે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે. હાલમાં પાકિસ્તાનની ટીમ હૈદારાબાદ પહોંચી ચૂકી છે અને વર્લ્ડકપની તૈયારી કરી રહી છે.

4 / 5
આફ્રિદીના પરિવારની વાત કરીએ તો તેને પાંચ દીકરીઓ છે. મોટી દીકરીનું નામ અંશા છે. તેના શાહીન આફ્રિદી સાથે લગ્ન થયા છે. અંશા પછી અક્ષનો વારો આવે છે. અક્ષાએ નાસિર નાસિર ખાન સાથે લગ્ન કર્યા છે. આફ્રિદીની અન્ય ત્રણ પુત્રીઓ અસમારા, અજવા અને અરવા છે. (ALL Photo : instagram)

આફ્રિદીના પરિવારની વાત કરીએ તો તેને પાંચ દીકરીઓ છે. મોટી દીકરીનું નામ અંશા છે. તેના શાહીન આફ્રિદી સાથે લગ્ન થયા છે. અંશા પછી અક્ષનો વારો આવે છે. અક્ષાએ નાસિર નાસિર ખાન સાથે લગ્ન કર્યા છે. આફ્રિદીની અન્ય ત્રણ પુત્રીઓ અસમારા, અજવા અને અરવા છે. (ALL Photo : instagram)

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">