AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળપણ અત્યંત ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ ,રણજીથી શરૂઆત કરી આવો છે ક્રિકેટરનો પરિવાર

ઉમેશ યાદવ (Umesh Yadav)ની ક્રિકેટર બનવાની સફર ઘણી રસપ્રદ રહી છે. તેના પિતા કોલસાની ખાણમાં કામ કરતા હતા અને ઉમેશનું સ્વપ્ન પોલીસમાં જોડાવાનું હતું. જોકે, પોલીસમાં જોડાવા માટે આપવામાં આવેલી શારીરિક કસોટીમાં તે પાસ થઈ શક્યો નહોતો અને પોલીસમાં તેની પસંદગી થઈ શકી ન હતી. ઉમેશે 19 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું, તો આજે તેના જન્મદિવસ પર તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Oct 24, 2025 | 5:05 PM
Share
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઉમેશનો જન્મ 25 ઓક્ટોબર 1987 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો.  24 વર્ષની ઉંમરે તેણે 2010માં ઝિમ્બાબ્વે સામે અને તે પછીના વર્ષે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI ડેબ્યૂ કર્યું હતુ. તો ચાલો તેના પરિવાર વિશે જાણો

ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઉમેશનો જન્મ 25 ઓક્ટોબર 1987 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. 24 વર્ષની ઉંમરે તેણે 2010માં ઝિમ્બાબ્વે સામે અને તે પછીના વર્ષે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI ડેબ્યૂ કર્યું હતુ. તો ચાલો તેના પરિવાર વિશે જાણો

1 / 5
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતાનું આ વર્ષે નિધન થયું છે. ઉમેશના પિતા તિલક યાદવ યુવાનીમાં પ્રખ્યાત કુસ્તીબાજ હતા. તિલક યાદવને એક મોટો પરિવાર છે. તિલક યાદવને ત્રણ પુત્રો કમલેશ, ક્રિકેટર ઉમેશ, રમેશ અને એક પુત્રી છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતાનું આ વર્ષે નિધન થયું છે. ઉમેશના પિતા તિલક યાદવ યુવાનીમાં પ્રખ્યાત કુસ્તીબાજ હતા. તિલક યાદવને એક મોટો પરિવાર છે. તિલક યાદવને ત્રણ પુત્રો કમલેશ, ક્રિકેટર ઉમેશ, રમેશ અને એક પુત્રી છે.

2 / 5
ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવે દિલ્હીની ફેશન ડિઝાઈનર તાન્યા વાધવા સાથે લગ્ન કર્યા છે.તેનો જન્મ 6 ઓગસ્ટ 1989ના રોજ દિલ્હીના પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવે દિલ્હીની ફેશન ડિઝાઈનર તાન્યા વાધવા સાથે લગ્ન કર્યા છે.તેનો જન્મ 6 ઓગસ્ટ 1989ના રોજ દિલ્હીના પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો.

3 / 5
ઉમેશ યાદવ અને તાન્યા વાધવાના લગ્ન 29 મે 2013ના રોજ થયા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. તાન્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઉમેશ અને તાન્યાની પહેલી મુલાકાત આઈપીએલની મેચ દરમિયાન થઈ હતી. જયારે તે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. વર્ષ 2010માં બંન્નેની પહેલી મુલાકાત થઈ હતી.

ઉમેશ યાદવ અને તાન્યા વાધવાના લગ્ન 29 મે 2013ના રોજ થયા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. તાન્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઉમેશ અને તાન્યાની પહેલી મુલાકાત આઈપીએલની મેચ દરમિયાન થઈ હતી. જયારે તે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. વર્ષ 2010માં બંન્નેની પહેલી મુલાકાત થઈ હતી.

4 / 5
ઉમેશ યાદવ 36 વર્ષથી ટેસ્ટ ટીમનો નિયમિત ભાગ છે પરંતુ તેને હાલના સમયમાં ઘણી તક મળી નથી. ઉમેશે ભારત માટે અત્યાર સુધીમાં 57 ટેસ્ટ, 75 વનડે અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ઉમેશ યાદવ 36 વર્ષથી ટેસ્ટ ટીમનો નિયમિત ભાગ છે પરંતુ તેને હાલના સમયમાં ઘણી તક મળી નથી. ઉમેશે ભારત માટે અત્યાર સુધીમાં 57 ટેસ્ટ, 75 વનડે અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

5 / 5

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">