AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરનો ભંગાર બની શકે છે બરબાદીનું કારણ: આ દિશામાં ભૂલથી પણ કચરો ન રાખતા, નહીંતર લક્ષ્મીજી ફેરવી લેશે મોઢું

શું તમારા કામ બનતા-બનતા અટકી જાય છે? ઘરમાં અકારણ તણાવ રહે છે? કદાચ તેનું કારણ તમારા ઘરમાં છુપાયેલો જૂનો ભંગાર હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની એક ખાસ દિશામાં રાખેલો કચરો તમારી આર્થિક અને શારીરિક સ્થિતિ બગાડી શકે છે. જાણો શું છે નિયમો.

| Updated on: Apr 04, 2026 | 6:55 PM
Share
આપણે ઘણીવાર 'ભવિષ્યમાં કામ આવશે' તેમ વિચારીને ઘરનો જૂનો સામાન કે તૂટેલી-ફૂટેલી વસ્તુઓ સાચવી રાખીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ, આ ભંગાર માત્ર જગ્યા જ નથી રોકતો, પણ ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative Energy) નો ભંડાર ભરે છે. જો આ સામાન લાંબો સમય ઘરમાં રહે, તો તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આપણે ઘણીવાર 'ભવિષ્યમાં કામ આવશે' તેમ વિચારીને ઘરનો જૂનો સામાન કે તૂટેલી-ફૂટેલી વસ્તુઓ સાચવી રાખીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ, આ ભંગાર માત્ર જગ્યા જ નથી રોકતો, પણ ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative Energy) નો ભંડાર ભરે છે. જો આ સામાન લાંબો સમય ઘરમાં રહે, તો તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

1 / 6
પ્રગતિમાં અવરોધ: વાસ્તુ મુજબ, ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જીવનમાં આગળ વધવાની ઉર્જાને રોકે છે. તેને કારણે તમને સતત એવો અહેસાસ થશે કે તમારા કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા માનસિક બોજ વધી રહ્યો છે.

પ્રગતિમાં અવરોધ: વાસ્તુ મુજબ, ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જીવનમાં આગળ વધવાની ઉર્જાને રોકે છે. તેને કારણે તમને સતત એવો અહેસાસ થશે કે તમારા કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા માનસિક બોજ વધી રહ્યો છે.

2 / 6
આર્થિક તંગી: માન્યતા છે કે જે ઘરમાં વ્યવસ્થિતતાનો અભાવ હોય અને ફાલતુ સામાન ભરેલો હોય, ત્યાં લક્ષ્મીજીનો વાસ ઓછો હોય છે. ભંગાર તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે, જે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.

આર્થિક તંગી: માન્યતા છે કે જે ઘરમાં વ્યવસ્થિતતાનો અભાવ હોય અને ફાલતુ સામાન ભરેલો હોય, ત્યાં લક્ષ્મીજીનો વાસ ઓછો હોય છે. ભંગાર તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે, જે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.

3 / 6
સ્વાસ્થ્ય પર ખરાબ અસર: જૂના સામાન પર ધૂળ-માટી અને બેક્ટેરિયા ઝડપથી જમા થાય છે. વાસ્તુ મુજબ ઘર જેટલું ખુલ્લું અને સાફ હશે, તેટલું જ સ્વાસ્થ્ય સારું રહેશે. ભંગાર રાખવાથી ઘરમાં બીમારીઓનું પ્રમાણ વધી શકે છે.

સ્વાસ્થ્ય પર ખરાબ અસર: જૂના સામાન પર ધૂળ-માટી અને બેક્ટેરિયા ઝડપથી જમા થાય છે. વાસ્તુ મુજબ ઘર જેટલું ખુલ્લું અને સાફ હશે, તેટલું જ સ્વાસ્થ્ય સારું રહેશે. ભંગાર રાખવાથી ઘરમાં બીમારીઓનું પ્રમાણ વધી શકે છે.

4 / 6
સંબંધોમાં ખટરાગ: ઘરનું વાતાવરણ જેટલું ભારે હશે, તેટલો જ સ્વભાવમાં ચીડિયાપણું આવશે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ અને વિવાદ વધવાની શક્યતા રહે છે.

સંબંધોમાં ખટરાગ: ઘરનું વાતાવરણ જેટલું ભારે હશે, તેટલો જ સ્વભાવમાં ચીડિયાપણું આવશે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ અને વિવાદ વધવાની શક્યતા રહે છે.

5 / 6
ભૂલથી પણ આ દિશામાં ન રાખો ભંગાર: વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા) અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિશા દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. આ દિશામાં ક્યારેય પણ ભારે સામાન, જૂના પગરખાં કે ભંગાર ન રાખવો જોઈએ. જો આ ખૂણામાં ગંદકી કે કચરો હશે, તો ઘરમાં ભારે નકારાત્મકતા આવી શકે છે.

ભૂલથી પણ આ દિશામાં ન રાખો ભંગાર: વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા) અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિશા દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. આ દિશામાં ક્યારેય પણ ભારે સામાન, જૂના પગરખાં કે ભંગાર ન રાખવો જોઈએ. જો આ ખૂણામાં ગંદકી કે કચરો હશે, તો ઘરમાં ભારે નકારાત્મકતા આવી શકે છે.

6 / 6

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Breaking News: ભારતની તિજોરીમાં મોટું ‘ગાબડું’: માત્ર એક મહિનામાં 40 અબજ ડોલર સ્વાહા! જાણો કેમ ખાલી થઈ રહ્યો છે વિદેશી મુદ્રા ભંડાર?

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">