AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરનો ભંગાર બની શકે છે બરબાદીનું કારણ: આ દિશામાં ભૂલથી પણ કચરો ન રાખતા, નહીંતર લક્ષ્મીજી ફેરવી લેશે મોઢું

શું તમારા કામ બનતા-બનતા અટકી જાય છે? ઘરમાં અકારણ તણાવ રહે છે? કદાચ તેનું કારણ તમારા ઘરમાં છુપાયેલો જૂનો ભંગાર હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની એક ખાસ દિશામાં રાખેલો કચરો તમારી આર્થિક અને શારીરિક સ્થિતિ બગાડી શકે છે. જાણો શું છે નિયમો.

| Updated on: Apr 04, 2026 | 6:55 PM
Share
આપણે ઘણીવાર 'ભવિષ્યમાં કામ આવશે' તેમ વિચારીને ઘરનો જૂનો સામાન કે તૂટેલી-ફૂટેલી વસ્તુઓ સાચવી રાખીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ, આ ભંગાર માત્ર જગ્યા જ નથી રોકતો, પણ ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative Energy) નો ભંડાર ભરે છે. જો આ સામાન લાંબો સમય ઘરમાં રહે, તો તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આપણે ઘણીવાર 'ભવિષ્યમાં કામ આવશે' તેમ વિચારીને ઘરનો જૂનો સામાન કે તૂટેલી-ફૂટેલી વસ્તુઓ સાચવી રાખીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ, આ ભંગાર માત્ર જગ્યા જ નથી રોકતો, પણ ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative Energy) નો ભંડાર ભરે છે. જો આ સામાન લાંબો સમય ઘરમાં રહે, તો તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

1 / 6
પ્રગતિમાં અવરોધ: વાસ્તુ મુજબ, ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જીવનમાં આગળ વધવાની ઉર્જાને રોકે છે. તેને કારણે તમને સતત એવો અહેસાસ થશે કે તમારા કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા માનસિક બોજ વધી રહ્યો છે.

પ્રગતિમાં અવરોધ: વાસ્તુ મુજબ, ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જીવનમાં આગળ વધવાની ઉર્જાને રોકે છે. તેને કારણે તમને સતત એવો અહેસાસ થશે કે તમારા કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા માનસિક બોજ વધી રહ્યો છે.

2 / 6
આર્થિક તંગી: માન્યતા છે કે જે ઘરમાં વ્યવસ્થિતતાનો અભાવ હોય અને ફાલતુ સામાન ભરેલો હોય, ત્યાં લક્ષ્મીજીનો વાસ ઓછો હોય છે. ભંગાર તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે, જે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.

આર્થિક તંગી: માન્યતા છે કે જે ઘરમાં વ્યવસ્થિતતાનો અભાવ હોય અને ફાલતુ સામાન ભરેલો હોય, ત્યાં લક્ષ્મીજીનો વાસ ઓછો હોય છે. ભંગાર તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે, જે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.

3 / 6
સ્વાસ્થ્ય પર ખરાબ અસર: જૂના સામાન પર ધૂળ-માટી અને બેક્ટેરિયા ઝડપથી જમા થાય છે. વાસ્તુ મુજબ ઘર જેટલું ખુલ્લું અને સાફ હશે, તેટલું જ સ્વાસ્થ્ય સારું રહેશે. ભંગાર રાખવાથી ઘરમાં બીમારીઓનું પ્રમાણ વધી શકે છે.

સ્વાસ્થ્ય પર ખરાબ અસર: જૂના સામાન પર ધૂળ-માટી અને બેક્ટેરિયા ઝડપથી જમા થાય છે. વાસ્તુ મુજબ ઘર જેટલું ખુલ્લું અને સાફ હશે, તેટલું જ સ્વાસ્થ્ય સારું રહેશે. ભંગાર રાખવાથી ઘરમાં બીમારીઓનું પ્રમાણ વધી શકે છે.

4 / 6
સંબંધોમાં ખટરાગ: ઘરનું વાતાવરણ જેટલું ભારે હશે, તેટલો જ સ્વભાવમાં ચીડિયાપણું આવશે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ અને વિવાદ વધવાની શક્યતા રહે છે.

સંબંધોમાં ખટરાગ: ઘરનું વાતાવરણ જેટલું ભારે હશે, તેટલો જ સ્વભાવમાં ચીડિયાપણું આવશે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ અને વિવાદ વધવાની શક્યતા રહે છે.

5 / 6
ભૂલથી પણ આ દિશામાં ન રાખો ભંગાર: વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા) અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિશા દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. આ દિશામાં ક્યારેય પણ ભારે સામાન, જૂના પગરખાં કે ભંગાર ન રાખવો જોઈએ. જો આ ખૂણામાં ગંદકી કે કચરો હશે, તો ઘરમાં ભારે નકારાત્મકતા આવી શકે છે.

ભૂલથી પણ આ દિશામાં ન રાખો ભંગાર: વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા) અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિશા દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. આ દિશામાં ક્યારેય પણ ભારે સામાન, જૂના પગરખાં કે ભંગાર ન રાખવો જોઈએ. જો આ ખૂણામાં ગંદકી કે કચરો હશે, તો ઘરમાં ભારે નકારાત્મકતા આવી શકે છે.

6 / 6

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Breaking News: ભારતની તિજોરીમાં મોટું ‘ગાબડું’: માત્ર એક મહિનામાં 40 અબજ ડોલર સ્વાહા! જાણો કેમ ખાલી થઈ રહ્યો છે વિદેશી મુદ્રા ભંડાર?

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">