AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10, 20 કે 30… કાગડો કેટલા વર્ષ જીવે છે? કઈ ઉંમરે આવે છે આ ચાલાક પક્ષીનું ‘ઘડપણ’?

આપણે બાળપણથી જ 'તરસ્યા કાગડા'ની વાર્તા સાંભળતા આવ્યા છીએ, જે તેની અદભૂત બુદ્ધિનો પુરાવો આપે છે. આપણી આસપાસ રોજ દેખાતું આ કાળું પક્ષી વાસ્તવમાં કેટલા વર્ષ જીવે છે? શું કાગડા પણ માણસોની જેમ વૃદ્ધ થાય છે અને તેમની ઉંમર વધતા શરીરમાં કેવા ફેરફારો આવે છે?

| Updated on: Apr 04, 2026 | 5:13 PM
Share
જો આપણી આસપાસ કોઈ પક્ષી સૌથી વધુ જોવા મળતું હોય તો તે 'કાગડો' છે. કાગડાને સૌથી સમજદાર અને ચાલાક પક્ષીઓમાં ગણવામાં આવે છે. બાળપણમાં આપણે આપણી શાળાના પુસ્તકોમાં કાગડાની ચાલાકી અને સમજદારીના અનેક કિસ્સા-વાર્તાઓ વાંચતા હતા, જેમાં 'તરસ્યો કાગડો અને કાંકરા' વાળી વાર્તા ખૂબ પ્રખ્યાત હતી.

જો આપણી આસપાસ કોઈ પક્ષી સૌથી વધુ જોવા મળતું હોય તો તે 'કાગડો' છે. કાગડાને સૌથી સમજદાર અને ચાલાક પક્ષીઓમાં ગણવામાં આવે છે. બાળપણમાં આપણે આપણી શાળાના પુસ્તકોમાં કાગડાની ચાલાકી અને સમજદારીના અનેક કિસ્સા-વાર્તાઓ વાંચતા હતા, જેમાં 'તરસ્યો કાગડો અને કાંકરા' વાળી વાર્તા ખૂબ પ્રખ્યાત હતી.

1 / 5
એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કાગડો કેટલા વર્ષ સુધી જીવે છે અને તેની વૃદ્ધાવસ્થા કઈ ઉંમરે આવે છે? બ્રિટાનિકાના એક રિપોર્ટ અનુસાર, જંગલમાં અથવા ખુલ્લા આકાશ નીચે રહેતા કાગડાઓ સામાન્ય રીતે 10-15 વર્ષ સુધી જીવતા હોય છે.

એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કાગડો કેટલા વર્ષ સુધી જીવે છે અને તેની વૃદ્ધાવસ્થા કઈ ઉંમરે આવે છે? બ્રિટાનિકાના એક રિપોર્ટ અનુસાર, જંગલમાં અથવા ખુલ્લા આકાશ નીચે રહેતા કાગડાઓ સામાન્ય રીતે 10-15 વર્ષ સુધી જીવતા હોય છે.

2 / 5
જો આ કાગડાઓ સારી પરિસ્થિતિમાં રહે, તો તેઓ 15-20 વર્ષ પણ જીવી શકે છે. આ સિવાય જો કાગડાને સુરક્ષિત વાતાવરણ અને તેની સારી દેખરેખ કરવામાં આવે, જેમ કે પ્રાણી સંગ્રહાલયમાં અથવા કોઈ પાલતુ કાગડો હોય, તો તે 30 વર્ષ સુધી પણ જીવી શકે છે.

જો આ કાગડાઓ સારી પરિસ્થિતિમાં રહે, તો તેઓ 15-20 વર્ષ પણ જીવી શકે છે. આ સિવાય જો કાગડાને સુરક્ષિત વાતાવરણ અને તેની સારી દેખરેખ કરવામાં આવે, જેમ કે પ્રાણી સંગ્રહાલયમાં અથવા કોઈ પાલતુ કાગડો હોય, તો તે 30 વર્ષ સુધી પણ જીવી શકે છે.

3 / 5
હવે તમને જણાવીએ કે, કાગડો કઈ ઉંમરે વૃદ્ધ માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કાગડો 10 થી 15 વર્ષની ઉંમરની આસપાસ પહોંચે છે, ત્યારે તેને વૃદ્ધ માનવામાં આવે છે. આ ઉંમરે તેની તાકાત અને ચપળતા પહેલા જેવી નથી રહેતી.

હવે તમને જણાવીએ કે, કાગડો કઈ ઉંમરે વૃદ્ધ માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કાગડો 10 થી 15 વર્ષની ઉંમરની આસપાસ પહોંચે છે, ત્યારે તેને વૃદ્ધ માનવામાં આવે છે. આ ઉંમરે તેની તાકાત અને ચપળતા પહેલા જેવી નથી રહેતી.

4 / 5
બ્રિટાનિકાના રિપોર્ટ મુજબ, જ્યારે કાગડો વૃદ્ધ થવા લાગે છે, ત્યારે તેના શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો, તે પહેલાની સરખામણીમાં ધીમેથી ઊડે છે અને તેને આહાર શોધવામાં વધુ સમય લાગે છે. આ સાથે જ તેના શરીરની શક્તિ પણ ઓછી થઈ જાય છે અને તેના પીંછા થોડા નબળા અને વિખરાયેલા થઈ જાય છે.

બ્રિટાનિકાના રિપોર્ટ મુજબ, જ્યારે કાગડો વૃદ્ધ થવા લાગે છે, ત્યારે તેના શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો, તે પહેલાની સરખામણીમાં ધીમેથી ઊડે છે અને તેને આહાર શોધવામાં વધુ સમય લાગે છે. આ સાથે જ તેના શરીરની શક્તિ પણ ઓછી થઈ જાય છે અને તેના પીંછા થોડા નબળા અને વિખરાયેલા થઈ જાય છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા અને અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ પ્રકારના દાવાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: જમીન નીચે છુપાયેલું છે સોનું જ સોનું ! ભારતને ‘ગોલ્ડ પાવર’ બનાવશે આ 7 રહસ્યમય જગ્યા, જે બદલી નાખશે આખા દેશનું નસીબ

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">