ગૌતમ ગંભીરને કોચિંગનો અનુભવ નથી, છતાં BCCIએ કોચ કેમ બનાવ્યો? આ છે કારણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ ભૂમિકામાં ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડનું સ્થાન લેશે, જેણે ટીમ ઈન્ડિયાને તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા દોઢ મહિનાથી ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી. જો કે ગંભીરે સતત 3 વર્ષ સુધી IPLમાં ટીમોના મેન્ટરની ભૂમિકા ભજવી છે, પરંતુ તેની પાસે કોઈપણ સ્તરે પ્રત્યક્ષ કોચિંગનો અનુભવ નથી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે કયા કારણો છે કે BCCIએ ગંભીરને કોચ તરીકેની જવાબદારી સોંપી છે.
Most Read Stories