Gujarati News Photo gallery Cricket photos First time Team India has won last match of a five match Test series in foreign
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મળી આવી જીત, 77 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ 6 રને જીતી લીધી. આ સાથે ભારતે 77 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ હતો.
Share

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 6 રનથી રોમાંચક જીત મેળવી શ્રેણી બરાબર કરી. આ જીતે 77 વર્ષની લાંબી રાહનો પણ અંત લાવ્યો.
1 / 5

આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ જીતી છે.
2 / 5

અગાઉ ભારતે 16 વખત વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી, પરંતુ દરેક વખતે છેલ્લી ટેસ્ટમાં વિજયનો સ્વાદ ચાખવાથી ચૂકી ગયું.
3 / 5

વિદેશમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી છે અને શ્રેણી 2-2 થી બરાબર કરી હોય એવું પણ પહેલીવાર થયું છે.
4 / 5

એટલું જ નહીં, આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછા માર્જિનથી વિજય પણ છે. (All Photo Credit : PTI / GETTY)
5 / 5
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસમાં લડાયક પ્રદર્શન કરી શ્રેણી 2-2થી ડ્રો કરી. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
લગ્ન જીવન માટે એક ઉત્તમ દિવસ છે, પૂરતા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે
2025 માં ક્રિકેટ જગતે આ કિંમતી રત્નો ગુમાવ્યા
દારૂ વેચી કરોડો કમાય છે આ દિગ્ગજ ક્રિકેટરો
સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીના ભાવમાં ઉછાળો
તારંગાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
વીજળીના બિલ ઘટાડવા ખુદ ભારત સરકારે જ બતાવી AI નો ઉપયોગ કરવાની રીત
પોસ્ટ ઓફિસની આ યોજનામાં 5 વર્ષ પછી મળશે 7.5 લાખ રૂપિયા
ઈન્ડિગો એરલાઇનના માલિકની સંપત્તિ કેટલી છે? જાણશો તો દંગ રહી જશો
10 ભારતીય ક્રિકેટરોએ પલાશ મુછલ સાથે આવું કર્યું
આ '3 શેર' રોકાણકારોને સારું રિટર્ન આપશે, તેવી શક્યતા
વિદેશી મોડલ સાથે યુવરાજ સિંહની જોડી બની..
તમારા Dog માટે પણ પોલિસી લેવી કેમ જરૂરી ? જાણો
Jioનો એક વર્ષની વેલિડિટી વાળો પ્લાન, જાણો ફાયદા અને કિંમત
વાસ્તુ અનુસાર ઘરના આ સ્થળોએ બાંધો રક્ષા સૂત્ર
લાંબી વેલિડિટીનો ધમાકેદાર પ્લાન, 330 દિવસ સુધી નહીં કરવું પડે રિચાર્જ
ગોળનું પાણી પીવાથી શું થાય છે? જાણો કેટલાક અદ્ભુત ફાયદા
પરફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે ગુજરાતનો આ બીચ
હવે ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇન! જાણો કારણ
ડાયમંડના પ્રકારો જાણો, કુદરતી તેમજ લેબગ્રોન ડાયમંડ શું છે?
આ કંપનીના શેરની પ્રાઈઝ ભવિષ્યમાં વધી શકે છે
મુકેશ અંબાણીના ઘરે કેમ રોજ બને છે 4000 રોટલી? જાણો કારણ
સુઝલોનના શેરમાં આવી શકે છે 43%નો મોટો ઉછાળો,બ્રોકરેજ ફર્મે આપ્યો સંકેત
કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ? આ જાણી લેજો
ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ તમને દારુ કે ડ્રગ્સનો નશો કરવા માટે દબાણ કરે છે
રણવીર સિંહને ધુરંધર માટે 50 કરોડ રૂપિયા મળ્યા?
સ્મૃતિ-પલાશની પ્રેમકહાનીનો The End ! હવે એકબીજાને કર્યા અનફોલો
સૂતા પહેલા TVને અનપ્લગ કરવું કેમ જરુરી છે? 99% લોકો નથી જાણતા હકીકત
નિફ્ટી 26,000 ની નીચે બંધ થયો, સેન્સેક્સ 720 પોઈન્ટ ઘટ્યો
અઠવાડિયાના પહેલા જ દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીના ભાવ પણ ઘટ્યા
દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટના પરિવાર વિશે જાણો
નાણાકીય બાબતમાં સુધારો આવશે, જીવનસાથી સાથે સમય વિતાવો
ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ
એલોન મસ્ક લાવશે 'IPO'! વૈશ્વિક બજારમાં નવા રેકોર્ડ બનશે
આ કારણોથી માર્કેટ ગરમાશે! 5 દિવસ રોકાણકારો માટે ખબૂ જ ખાસ
દારૂ સાથે સૌથી બેસ્ટ ચખણું કયું? તમે નહીં જાણતા હોવ..
ડર્યા વિના રોકાણ કરો: આ 3 સ્ટોક્સ તમને કરોડપતિ બનાવી શકે છે!
116 વર્ષ જૂના એન્જિન પર દોડતી ભારતની સૌથી ધીમી ટ્રેન
ફ્રીજમાં દરવાજાના ખાનામાં આ ચીજ ન રાખો, ઝેરી બની શકે છે
અહીં સ્ત્રીઓ કલાકના હિસાબે ભાડે લઈ રહી છે પુરુ
તમારું ઘર ટોલ પ્લાઝાથી આટલું નજીક હોય તો નહીં ભરવો પડે ટો
ઘોડાની નાળ લગાવતા પહેલાં જાણો વાસ્તુ નિયમો
100 રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા Jioના આ પ્લાન, જાણો ફાયદા
200 રુપિયાથી પણ ઓછી કિંમતનો BSNL લાવ્યું ધમાકેદાર પ્લાન
દમદાર કમાણી કરાવશે આ 4 શેર, એક્સપર્ટે કહ્યું ખરીદી લો
આ દિવસે ભૂલથી પણ કોઈને ઉધાર ના આપતા પૈસા, નહીં તો દેવાદાર થઈ જશો
ચેતી જજો! ચા સાથે બિસ્કિટ ખાવું તે રિસ્કી છે
નોટબંધી કોણ કરે છે? જૂની નોટો રાતોરાત કેવી રીતે બંધ થાય છે
સવારે આ વસ્તુઓ હાથમાંથી પડે તો તે દુર્ભાગ્ય તરફ દોરે છે
17 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે 'તારક મહેતા'શો? અસિત મોદીએ તોડી ચુપ્પી
અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
