AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મળી આવી જીત, 77 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ 6 રને જીતી લીધી. આ સાથે ભારતે 77 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ હતો.

| Updated on: Aug 04, 2025 | 10:08 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 6 રનથી રોમાંચક જીત મેળવી શ્રેણી બરાબર કરી. આ જીતે 77 વર્ષની લાંબી રાહનો પણ અંત લાવ્યો.

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 6 રનથી રોમાંચક જીત મેળવી શ્રેણી બરાબર કરી. આ જીતે 77 વર્ષની લાંબી રાહનો પણ અંત લાવ્યો.

1 / 5
આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ જીતી છે.

આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ જીતી છે.

2 / 5
અગાઉ ભારતે 16 વખત વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી, પરંતુ દરેક વખતે છેલ્લી ટેસ્ટમાં વિજયનો સ્વાદ ચાખવાથી ચૂકી ગયું.

અગાઉ ભારતે 16 વખત વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી, પરંતુ દરેક વખતે છેલ્લી ટેસ્ટમાં વિજયનો સ્વાદ ચાખવાથી ચૂકી ગયું.

3 / 5
વિદેશમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી છે અને શ્રેણી 2-2 થી બરાબર કરી હોય એવું પણ પહેલીવાર થયું છે.

વિદેશમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી છે અને શ્રેણી 2-2 થી બરાબર કરી હોય એવું પણ પહેલીવાર થયું છે.

4 / 5
એટલું જ નહીં, આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછા માર્જિનથી વિજય પણ છે. (All Photo Credit : PTI / GETTY)

એટલું જ નહીં, આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછા માર્જિનથી વિજય પણ છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસમાં લડાયક પ્રદર્શન કરી શ્રેણી 2-2થી ડ્રો કરી. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">