AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવતા જ મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો અનોખો રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બુમરાહના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતા જ મુંબઈ ઈન્ડિયન્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: May 14, 2026 | 8:51 PM
Share
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની IPL મેચ માટે જસપ્રીત બુમરાહને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. બુમરાહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો કેપ્ટન છે. આ ટીમ માટે એક અનોખો રેકોર્ડ છે.

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની IPL મેચ માટે જસપ્રીત બુમરાહને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. બુમરાહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો કેપ્ટન છે. આ ટીમ માટે એક અનોખો રેકોર્ડ છે.

1 / 5
IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેના બે IPL સિઝનમાં ત્રણ કેપ્ટન રહ્યા છે. પહેલીવાર IPL 2008 માં ત્રણ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હતી. તે સિઝનમાં મુંબઈની કેપ્ટનશીપ હરભજન સિંહ, શોન પોલોક અને સચિન તેંડુલકરએ કરી હતી.

IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેના બે IPL સિઝનમાં ત્રણ કેપ્ટન રહ્યા છે. પહેલીવાર IPL 2008 માં ત્રણ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હતી. તે સિઝનમાં મુંબઈની કેપ્ટનશીપ હરભજન સિંહ, શોન પોલોક અને સચિન તેંડુલકરએ કરી હતી.

2 / 5
2013માં પુણે વોરિયર્સના કેપ્ટનમાં ત્રણ વાર બદલાયા હતા. એન્જેલો મેથ્યુસ, રોસ ટેલર અને એરોન ફિન્ચ ટીમના કેપ્ટન બન્યા હતા.

2013માં પુણે વોરિયર્સના કેપ્ટનમાં ત્રણ વાર બદલાયા હતા. એન્જેલો મેથ્યુસ, રોસ ટેલર અને એરોન ફિન્ચ ટીમના કેપ્ટન બન્યા હતા.

3 / 5
2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે એક સિઝનમાં ત્રણ કેપ્ટન હતા. ડેવિડ વોર્નર પછી, કેન વિલિયમસન તે સિઝનમાં કેપ્ટન બન્યો, અને પછી મનીષ પાંડેએ પણ ટીમનું નેતૃત્વ કર્યું.

2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે એક સિઝનમાં ત્રણ કેપ્ટન હતા. ડેવિડ વોર્નર પછી, કેન વિલિયમસન તે સિઝનમાં કેપ્ટન બન્યો, અને પછી મનીષ પાંડેએ પણ ટીમનું નેતૃત્વ કર્યું.

4 / 5
2024માં પંજાબ કિંગ્સે ત્રણ કેપ્ટન નિયુક્ત કર્યા હતા. પહેલા શિખર ધવન, બાદમાં તેના સ્થાને સેમ કરન ટીમનો કેપ્ટન બન્યો, અને જીતેશ શર્માને પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. (PC-PTI/X/ESPN)

2024માં પંજાબ કિંગ્સે ત્રણ કેપ્ટન નિયુક્ત કર્યા હતા. પહેલા શિખર ધવન, બાદમાં તેના સ્થાને સેમ કરન ટીમનો કેપ્ટન બન્યો, અને જીતેશ શર્માને પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. (PC-PTI/X/ESPN)

5 / 5

Breaking News: જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બન્યો, 13 વર્ષમાં પહેલીવાર મળી તક

 

Follow Us
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">