AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવતા જ મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો અનોખો રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બુમરાહના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતા જ મુંબઈ ઈન્ડિયન્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: May 14, 2026 | 8:51 PM
Share
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની IPL મેચ માટે જસપ્રીત બુમરાહને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. બુમરાહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો કેપ્ટન છે. આ ટીમ માટે એક અનોખો રેકોર્ડ છે.

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની IPL મેચ માટે જસપ્રીત બુમરાહને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. બુમરાહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો કેપ્ટન છે. આ ટીમ માટે એક અનોખો રેકોર્ડ છે.

1 / 5
IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેના બે IPL સિઝનમાં ત્રણ કેપ્ટન રહ્યા છે. પહેલીવાર IPL 2008 માં ત્રણ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હતી. તે સિઝનમાં મુંબઈની કેપ્ટનશીપ હરભજન સિંહ, શોન પોલોક અને સચિન તેંડુલકરએ કરી હતી.

IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેના બે IPL સિઝનમાં ત્રણ કેપ્ટન રહ્યા છે. પહેલીવાર IPL 2008 માં ત્રણ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હતી. તે સિઝનમાં મુંબઈની કેપ્ટનશીપ હરભજન સિંહ, શોન પોલોક અને સચિન તેંડુલકરએ કરી હતી.

2 / 5
2013માં પુણે વોરિયર્સના કેપ્ટનમાં ત્રણ વાર બદલાયા હતા. એન્જેલો મેથ્યુસ, રોસ ટેલર અને એરોન ફિન્ચ ટીમના કેપ્ટન બન્યા હતા.

2013માં પુણે વોરિયર્સના કેપ્ટનમાં ત્રણ વાર બદલાયા હતા. એન્જેલો મેથ્યુસ, રોસ ટેલર અને એરોન ફિન્ચ ટીમના કેપ્ટન બન્યા હતા.

3 / 5
2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે એક સિઝનમાં ત્રણ કેપ્ટન હતા. ડેવિડ વોર્નર પછી, કેન વિલિયમસન તે સિઝનમાં કેપ્ટન બન્યો, અને પછી મનીષ પાંડેએ પણ ટીમનું નેતૃત્વ કર્યું.

2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે એક સિઝનમાં ત્રણ કેપ્ટન હતા. ડેવિડ વોર્નર પછી, કેન વિલિયમસન તે સિઝનમાં કેપ્ટન બન્યો, અને પછી મનીષ પાંડેએ પણ ટીમનું નેતૃત્વ કર્યું.

4 / 5
2024માં પંજાબ કિંગ્સે ત્રણ કેપ્ટન નિયુક્ત કર્યા હતા. પહેલા શિખર ધવન, બાદમાં તેના સ્થાને સેમ કરન ટીમનો કેપ્ટન બન્યો, અને જીતેશ શર્માને પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. (PC-PTI/X/ESPN)

2024માં પંજાબ કિંગ્સે ત્રણ કેપ્ટન નિયુક્ત કર્યા હતા. પહેલા શિખર ધવન, બાદમાં તેના સ્થાને સેમ કરન ટીમનો કેપ્ટન બન્યો, અને જીતેશ શર્માને પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. (PC-PTI/X/ESPN)

5 / 5

Breaking News: જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બન્યો, 13 વર્ષમાં પહેલીવાર મળી તક

 

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">