ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ટી20 ટીમમાંથી બહાર ! કેપ્ટનશીપ પણ ગુમાવી

વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન તૂટયા બાદ પણ ભારતીય ટીમ નવા જુસ્સા સાથે નવા અભિયાન માટે તૈયાર થઈ રહી છે. 10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 11:17 PM
 ગયા નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે 2022 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત હારી ગયું ત્યારથી, રોહિત શર્મા T20I રમ્યો નથી. તેની ગેરહાજરીમાં, હાર્દિક પંડ્યાએ સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાને રોહિતના યોગ્ય અનુગામી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પણ આજ હાર્દિક પંડયા ભારતની ટી20 ટીમમાંથી બહાર થયો છે.

ગયા નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે 2022 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત હારી ગયું ત્યારથી, રોહિત શર્મા T20I રમ્યો નથી. તેની ગેરહાજરીમાં, હાર્દિક પંડ્યાએ સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાને રોહિતના યોગ્ય અનુગામી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પણ આજ હાર્દિક પંડયા ભારતની ટી20 ટીમમાંથી બહાર થયો છે.

1 / 5
હાર્દિકને વર્લ્ડ કપના પહેલા હાફમાં તેના ફોલો-થ્રુમાં બોલને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. લીગામેન્ટ ફાટી ગયું ન હતુ પરંતુ આખરે હાર્દિકને નવેમ્બરની શરૂઆતમાં બે મહિના માટે બહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે સાઉથ આફ્રીકાના પ્રવાસમાંથી પણ બહાર થયો છે.

હાર્દિકને વર્લ્ડ કપના પહેલા હાફમાં તેના ફોલો-થ્રુમાં બોલને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. લીગામેન્ટ ફાટી ગયું ન હતુ પરંતુ આખરે હાર્દિકને નવેમ્બરની શરૂઆતમાં બે મહિના માટે બહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે સાઉથ આફ્રીકાના પ્રવાસમાંથી પણ બહાર થયો છે.

2 / 5
બીસીસીઆઈ દ્વારા 30 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 કલાકે સાઉથ આફ્રીકા ટૂર માટે ત્રણેય ફોર્મેટની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

બીસીસીઆઈ દ્વારા 30 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 કલાકે સાઉથ આફ્રીકા ટૂર માટે ત્રણેય ફોર્મેટની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

3 / 5
ઈજાને કારણે હાર્દિક પંડયાએ ટી20 ટીમની કેપ્ટનશીપ પણ ગુમાવી છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે.

ઈજાને કારણે હાર્દિક પંડયાએ ટી20 ટીમની કેપ્ટનશીપ પણ ગુમાવી છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે.

4 / 5
 10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">