બાબર આઝમ ફરી કેપ્ટન બનતા પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હંગામો મચી ગયો

પાકિસ્તાન ક્રિકેટ ટીમે કેપ્ટનશીપ ફરીથી બાબર આઝમને સોંપી છે. આ વખતે તે માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. બાબર આઝમને શાહીન અફરીદિના સ્થાને કમાન મળી છે. બાબર આઝમે વનડે વર્લ્ડકપ 2023 બાદ કેપ્ટનશીપ છોડી હતી.

| Updated on: Mar 31, 2024 | 2:03 PM
પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટનને લઈ ફરી એક વખત ધમાલ મચી છે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બની ગયો છે. બાબર આઝમને આ વખતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપ મળી છે.એટલે કે, તે વનડે અને ટી20માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, શાન મસુદ પહેલાની જેમ પાકિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન હાલ બનીને રહેશે.

પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટનને લઈ ફરી એક વખત ધમાલ મચી છે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બની ગયો છે. બાબર આઝમને આ વખતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપ મળી છે.એટલે કે, તે વનડે અને ટી20માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, શાન મસુદ પહેલાની જેમ પાકિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન હાલ બનીને રહેશે.

1 / 5
બાબર આઝમને વ્હાઈટ બોલ કેપ્ટનશીપ આપવાનો મતલબ એ સ્પષ્ટ છે કે, શાહીન શાહ અફરીદિને આ વખતે કાર્યભાર થી મુક્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ અબોટાબાદ નજીક કાકુલમાં ટ્રેનિંગ કરી રહી છે

બાબર આઝમને વ્હાઈટ બોલ કેપ્ટનશીપ આપવાનો મતલબ એ સ્પષ્ટ છે કે, શાહીન શાહ અફરીદિને આ વખતે કાર્યભાર થી મુક્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ અબોટાબાદ નજીક કાકુલમાં ટ્રેનિંગ કરી રહી છે

2 / 5
પીસીબીએ આ કામ માટે પાકિસ્તાની સેનાની પણ મદદ મળી છે. કાકુલમાં રાખવામાં આવેલી આ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પીસીબી તરફથી શાહીન શાહ અફરીદીને દુર કરવામાં આવ્યો છે. હવે તે પાકિસ્તાનના ટી20 કેપ્ટન નહિ હોય.

પીસીબીએ આ કામ માટે પાકિસ્તાની સેનાની પણ મદદ મળી છે. કાકુલમાં રાખવામાં આવેલી આ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પીસીબી તરફથી શાહીન શાહ અફરીદીને દુર કરવામાં આવ્યો છે. હવે તે પાકિસ્તાનના ટી20 કેપ્ટન નહિ હોય.

3 / 5
બાબર આઝમે ગત્ત વર્ષ વનડે વર્લ્ડ કપથી પાકિસ્તાન બહાર થઈ જતાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારથી તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેમની કેપ્ટનશીપ છોડવાનું કારણ વધુ હતુ કે, પીસીબી તરફથી દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની વાત થઈ રહી હતી. જ્યારે બાબર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ઈચ્છતો હતો.

બાબર આઝમે ગત્ત વર્ષ વનડે વર્લ્ડ કપથી પાકિસ્તાન બહાર થઈ જતાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારથી તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેમની કેપ્ટનશીપ છોડવાનું કારણ વધુ હતુ કે, પીસીબી તરફથી દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની વાત થઈ રહી હતી. જ્યારે બાબર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ઈચ્છતો હતો.

4 / 5
ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી20ની સીરિઝ માટે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. આ સીરિઝની પહેલી 3 મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે છેલ્લી 2 મેચ લાહૌરમાં રમાશે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બન્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી20ની સીરિઝ માટે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. આ સીરિઝની પહેલી 3 મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે છેલ્લી 2 મેચ લાહૌરમાં રમાશે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બન્યો છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">