Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબર આઝમ ફરી કેપ્ટન બનતા પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હંગામો મચી ગયો

પાકિસ્તાન ક્રિકેટ ટીમે કેપ્ટનશીપ ફરીથી બાબર આઝમને સોંપી છે. આ વખતે તે માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. બાબર આઝમને શાહીન અફરીદિના સ્થાને કમાન મળી છે. બાબર આઝમે વનડે વર્લ્ડકપ 2023 બાદ કેપ્ટનશીપ છોડી હતી.

| Updated on: Mar 31, 2024 | 2:03 PM
પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટનને લઈ ફરી એક વખત ધમાલ મચી છે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બની ગયો છે. બાબર આઝમને આ વખતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપ મળી છે.એટલે કે, તે વનડે અને ટી20માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, શાન મસુદ પહેલાની જેમ પાકિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન હાલ બનીને રહેશે.

પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટનને લઈ ફરી એક વખત ધમાલ મચી છે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બની ગયો છે. બાબર આઝમને આ વખતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપ મળી છે.એટલે કે, તે વનડે અને ટી20માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, શાન મસુદ પહેલાની જેમ પાકિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન હાલ બનીને રહેશે.

1 / 5
બાબર આઝમને વ્હાઈટ બોલ કેપ્ટનશીપ આપવાનો મતલબ એ સ્પષ્ટ છે કે, શાહીન શાહ અફરીદિને આ વખતે કાર્યભાર થી મુક્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ અબોટાબાદ નજીક કાકુલમાં ટ્રેનિંગ કરી રહી છે

બાબર આઝમને વ્હાઈટ બોલ કેપ્ટનશીપ આપવાનો મતલબ એ સ્પષ્ટ છે કે, શાહીન શાહ અફરીદિને આ વખતે કાર્યભાર થી મુક્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ અબોટાબાદ નજીક કાકુલમાં ટ્રેનિંગ કરી રહી છે

2 / 5
પીસીબીએ આ કામ માટે પાકિસ્તાની સેનાની પણ મદદ મળી છે. કાકુલમાં રાખવામાં આવેલી આ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પીસીબી તરફથી શાહીન શાહ અફરીદીને દુર કરવામાં આવ્યો છે. હવે તે પાકિસ્તાનના ટી20 કેપ્ટન નહિ હોય.

પીસીબીએ આ કામ માટે પાકિસ્તાની સેનાની પણ મદદ મળી છે. કાકુલમાં રાખવામાં આવેલી આ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પીસીબી તરફથી શાહીન શાહ અફરીદીને દુર કરવામાં આવ્યો છે. હવે તે પાકિસ્તાનના ટી20 કેપ્ટન નહિ હોય.

3 / 5
બાબર આઝમે ગત્ત વર્ષ વનડે વર્લ્ડ કપથી પાકિસ્તાન બહાર થઈ જતાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારથી તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેમની કેપ્ટનશીપ છોડવાનું કારણ વધુ હતુ કે, પીસીબી તરફથી દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની વાત થઈ રહી હતી. જ્યારે બાબર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ઈચ્છતો હતો.

બાબર આઝમે ગત્ત વર્ષ વનડે વર્લ્ડ કપથી પાકિસ્તાન બહાર થઈ જતાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારથી તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેમની કેપ્ટનશીપ છોડવાનું કારણ વધુ હતુ કે, પીસીબી તરફથી દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની વાત થઈ રહી હતી. જ્યારે બાબર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ઈચ્છતો હતો.

4 / 5
ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી20ની સીરિઝ માટે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. આ સીરિઝની પહેલી 3 મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે છેલ્લી 2 મેચ લાહૌરમાં રમાશે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બન્યો છે.

ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી20ની સીરિઝ માટે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. આ સીરિઝની પહેલી 3 મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે છેલ્લી 2 મેચ લાહૌરમાં રમાશે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બન્યો છે.

5 / 5
Follow Us:
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">