અર્શદીપ સિંહ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો, તો પછી કેએલ રાહુલે શું કહ્યું કે તેને 5 વિકેટ લીધી?
જોહાન્સબર્ગ મેદાન પર ટીમ ઈન્ડિયાએ પહેલી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની જીતનો હીરો અર્શદીપ સિંહ હતો જેને માત્ર 37 રનમાં પાંચ વિકેટ લીધી હતી. અર્શદીપે ખુલાસો કર્યો કે મેચ દરમિયાન તેની તબિયત થોડી બગડી હતી પરંતુ કેએલ રાહુલે તેની અંદર આગ ભરી.
Most Read Stories