AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cough Remedies : દિવાળીમાં તળેલું ખાઈને થઈ ગઈ છે ઉધરસ? અજમાવો આ 4 ઘરેલું ઉપચાર

ઉધરસની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ખાંસી વધે ત્યારે પેટ અને પાંસળીમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો.

| Updated on: Nov 01, 2024 | 11:55 AM
Share
દિવાળીની ખુશીઓનો તહેવાર છે આ દિવસે લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરે છે. તે સાથે દિવાળીના આ દિવસોમાં દરેકના ઘરે અનેક પ્રકારના ફરસાણ બનતા હોય છે. ઘુઘરા, મઠીયા, ચોરાફળી જેવી તળેલી વસ્તુઓ ખાવાથી કેટલાકને જલદી ખાંસી થઈ જાય છે અને ગળામાં દુખાવો તેમજ બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દિવાળીની ખુશીઓનો તહેવાર છે આ દિવસે લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરે છે. તે સાથે દિવાળીના આ દિવસોમાં દરેકના ઘરે અનેક પ્રકારના ફરસાણ બનતા હોય છે. ઘુઘરા, મઠીયા, ચોરાફળી જેવી તળેલી વસ્તુઓ ખાવાથી કેટલાકને જલદી ખાંસી થઈ જાય છે અને ગળામાં દુખાવો તેમજ બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

1 / 6
જોકે ઉધરસની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ખાંસી વધે ત્યારે પેટ અને પાંસળીમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉધરસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

જોકે ઉધરસની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ખાંસી વધે ત્યારે પેટ અને પાંસળીમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉધરસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

2 / 6
આદુનો રસ : ઉધરસથી છુટકારો મેળવવામાં આદુ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઉધરસની સમસ્યાથી રાહત આપે છે. આ માટે તમે આદુનો એક નાનો ટુકડો મધ સાથે ખાઈ શકો છો કે પછી આદુના રસમાં મધ ભેળવી ચમચી જેટલું દિવસમાં બે વાર લઈ શકો છો

આદુનો રસ : ઉધરસથી છુટકારો મેળવવામાં આદુ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઉધરસની સમસ્યાથી રાહત આપે છે. આ માટે તમે આદુનો એક નાનો ટુકડો મધ સાથે ખાઈ શકો છો કે પછી આદુના રસમાં મધ ભેળવી ચમચી જેટલું દિવસમાં બે વાર લઈ શકો છો

3 / 6
મધ : કફની સમસ્યામાં પણ મધ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન નામનું તત્વ જોવા મળે છે, જે કફને નિયંત્રિત કરે છે. આ માટે તમે એક ચમચી મધ ખાઈ શકો છો અથવા તેને હૂંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો.

મધ : કફની સમસ્યામાં પણ મધ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન નામનું તત્વ જોવા મળે છે, જે કફને નિયંત્રિત કરે છે. આ માટે તમે એક ચમચી મધ ખાઈ શકો છો અથવા તેને હૂંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો.

4 / 6
મીઠાના પાણીથી ગાર્ગલ કરો : મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી ફેફસાં અને શ્વસનતંત્ર સાફ થાય છે. આનાથી ગળામાં ખરાશ અને ઉધરસમાં રાહત મળે છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું ભેળવીને દિવસમાં ઓછામાં ઓછું બે વાર ગાર્ગલ કરો. આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.

મીઠાના પાણીથી ગાર્ગલ કરો : મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી ફેફસાં અને શ્વસનતંત્ર સાફ થાય છે. આનાથી ગળામાં ખરાશ અને ઉધરસમાં રાહત મળે છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું ભેળવીને દિવસમાં ઓછામાં ઓછું બે વાર ગાર્ગલ કરો. આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.

5 / 6
સ્ટીમ લો : જો તમને ઉધરસ થઈ રહી હોય તો તમે તેના માટે સ્ટીમ લઈ શકો છો. દિવસમાં બે વાર 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ લો. ઉધરસની સ્થિતિમાં પણ સ્ટીમ લેવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સ્ટીમ લો : જો તમને ઉધરસ થઈ રહી હોય તો તમે તેના માટે સ્ટીમ લઈ શકો છો. દિવસમાં બે વાર 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ લો. ઉધરસની સ્થિતિમાં પણ સ્ટીમ લેવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

6 / 6
Follow Us
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
g clip-path="url(#clip0_868_265)">