હીરામંડીમાં ફ્રીમાં કોઈપણ રોલ કરવા તૈયાર હતી “આલિયા ભટ્ટ”, તો પછી ભણસાલીએ કેમ ના આપ્યું કામ?
'હીરામંડી' સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આલિયા ભટ્ટ આ સિરીઝનો ભાગ બનવા માંગતી હતી, પરંતુ ભણસાલીએ તેને આ સિરીઝમાં ના લીધી ત્યારે તેની પાછળનું કારણ શું હતું તેનો ખુલાસો થયો છે.
Latest News Updates
Most Read Stories