AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inshallah Movie: ટાઈગર અને ભણસાલી આવશે એકસાથે, નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી સાથે બનશે સલમાનની જોડી

Salman Khan Inshallah Movie:એવી ચર્ચા છે કે જ્યારે ભણસાલીએ થોડા વર્ષો પહેલા ઈન્શાલ્લાહની જાહેરાત કરી ત્યારે તેણે સલમાનની સામે આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતુ. પરંતુ સલમાન ખાન અને ભણસાલી વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 9:04 PM
Share
 સુપરસ્ટાર સલમાન ખાને બોલિવૂડમાં 35 વર્ષ પૂર્ણ કર્યા છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  'હમ દિલ દે ચૂકે સનમ' બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની જોડી ફરી એકવાર મોટા પડદા માટે સાથે કામ કરશે.

સુપરસ્ટાર સલમાન ખાને બોલિવૂડમાં 35 વર્ષ પૂર્ણ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'હમ દિલ દે ચૂકે સનમ' બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની જોડી ફરી એકવાર મોટા પડદા માટે સાથે કામ કરશે.

1 / 5
આ જોડી ફિલ્મ ઈન્શાઅલ્લાહ માટે સાથે આવી રહી છે, જે પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી બંધ હતો છે. અહેવાલો અનુસાર, સંજય લીલા ભણસાલી ટૂંક સમયમાં ઇન્શાઅલ્લાહને શરુ કરવામાં આવશે.

આ જોડી ફિલ્મ ઈન્શાઅલ્લાહ માટે સાથે આવી રહી છે, જે પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી બંધ હતો છે. અહેવાલો અનુસાર, સંજય લીલા ભણસાલી ટૂંક સમયમાં ઇન્શાઅલ્લાહને શરુ કરવામાં આવશે.

2 / 5
એવી ચર્ચા છે કે જ્યારે ભણસાલીએ થોડા વર્ષો પહેલા ઈન્શાલ્લાહની જાહેરાત કરી ત્યારે તેણે સલમાનની સામે આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતુ. પરંતુ સલમાન ખાન અને ભણસાલી વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.

એવી ચર્ચા છે કે જ્યારે ભણસાલીએ થોડા વર્ષો પહેલા ઈન્શાલ્લાહની જાહેરાત કરી ત્યારે તેણે સલમાનની સામે આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતુ. પરંતુ સલમાન ખાન અને ભણસાલી વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.

3 / 5
 કહેવામાં આવી રહ્યું છે કે ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટ સાથે નવી ફિલ્મ કરવાનું મન બનાવી લીધું છે. ભણસાલી પ્રોડક્શનના સીઈઓ પ્રેરણા સિંહે ઈન્શાલ્લાહ અને સલમાન-આલિયાની જોડીની અફવાઓ પર નિવેદન આપ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટ સાથે નવી ફિલ્મ કરવાનું મન બનાવી લીધું છે. ભણસાલી પ્રોડક્શનના સીઈઓ પ્રેરણા સિંહે ઈન્શાલ્લાહ અને સલમાન-આલિયાની જોડીની અફવાઓ પર નિવેદન આપ્યું છે.

4 / 5
  પ્રેરણા સિંહ કહે છે કે ઈન્શાઅલ્લાહ તે ફરી શરૂ થઈ શકે છે. કારણ કે વાર્તા ઘણી સારી હતી અને જો ફોન આવશે તો તે ફિલ્મ ચોક્કસ કરશે.

પ્રેરણા સિંહ કહે છે કે ઈન્શાઅલ્લાહ તે ફરી શરૂ થઈ શકે છે. કારણ કે વાર્તા ઘણી સારી હતી અને જો ફોન આવશે તો તે ફિલ્મ ચોક્કસ કરશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">