AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂનમ પાંડેની કોન્ટ્રોવર્સી પર હંગામો, ઈન્ફ્લુએન્સરે 100 કરોડનો બદનક્ષીનો કર્યો દાવો

બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેના કેન્સરને કારણે થયેલા મૃત્યુની વાત લઈને ચાલી રહેલો ખોટો વિવાદ દૂર થઈ રહ્યો નથી. હવે રિયાલિટી શો ફેમ ફૈઝાન અન્સારીએ પૂનમ પાંડે વિરુદ્ધ કાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પૂનમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

| Updated on: Feb 11, 2024 | 10:18 PM
Share
બોલિવૂડ અભિનેત્રી અને કામુક મોડલ પૂનમ પાંડે આ દિવસોમાં તેના વિવાદાસ્પદ સ્ટંટને કારણે ઘણી નફરતનો સામનો કરી રહી છે. તેમની સમસ્યાઓમાં ઘટાડો થતો જણાતો નથી. હવે પૂનમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ અન્ય એક ઈન્ફ્લુએન્સરે મોરચો માંડ્યો છે. રિયાલિટી શો ફેમ ફૈઝાન અંસારીએ કાનપુર પોલીસ કમિશનરને અરજી આપી છે. આવેદનપત્રમાં પૂનમ પાંડેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે.

બોલિવૂડ અભિનેત્રી અને કામુક મોડલ પૂનમ પાંડે આ દિવસોમાં તેના વિવાદાસ્પદ સ્ટંટને કારણે ઘણી નફરતનો સામનો કરી રહી છે. તેમની સમસ્યાઓમાં ઘટાડો થતો જણાતો નથી. હવે પૂનમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ અન્ય એક ઈન્ફ્લુએન્સરે મોરચો માંડ્યો છે. રિયાલિટી શો ફેમ ફૈઝાન અંસારીએ કાનપુર પોલીસ કમિશનરને અરજી આપી છે. આવેદનપત્રમાં પૂનમ પાંડેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે.

1 / 5
પોતાના વિવાદાસ્પદ સ્ટંટના કારણે હંમેશા ચર્ચામાં રહેતી પૂનમ પાંડેની ટીમે થોડા દિવસો પહેલા પૂનમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. આ સમાચાર બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.

પોતાના વિવાદાસ્પદ સ્ટંટના કારણે હંમેશા ચર્ચામાં રહેતી પૂનમ પાંડેની ટીમે થોડા દિવસો પહેલા પૂનમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. આ સમાચાર બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.

2 / 5
પૂનમે પોતે આ ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા. કોઈએ તો એમ પણ કહ્યું હતું કે, પૂનમના પાર્થિવ દેહને કાનપુર મોકલવામાં આવ્યો છે. જોકે, બાદમાં પૂનમ પાંડેએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

પૂનમે પોતે આ ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા. કોઈએ તો એમ પણ કહ્યું હતું કે, પૂનમના પાર્થિવ દેહને કાનપુર મોકલવામાં આવ્યો છે. જોકે, બાદમાં પૂનમ પાંડેએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

3 / 5
હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. રિયાલિટી શો ડેટિંગ બાઝી ફેમ ફૈઝાન અન્સારીએ કાનપુર પોલીસને પૂનમ પાંડે અને પતિ સેમ વિરુદ્ધ અરજી આપી છે. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે પૂનમની ધરપકડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા બદલ કેસ દાખલ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેના આ પગલાને બોલિવૂડની ઘણી હસ્તીઓ અને સોશિયલ મીડિયા પ્રભાવકોએ ખોટું ગણાવ્યું છે.

હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. રિયાલિટી શો ડેટિંગ બાઝી ફેમ ફૈઝાન અન્સારીએ કાનપુર પોલીસને પૂનમ પાંડે અને પતિ સેમ વિરુદ્ધ અરજી આપી છે. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે પૂનમની ધરપકડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા બદલ કેસ દાખલ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેના આ પગલાને બોલિવૂડની ઘણી હસ્તીઓ અને સોશિયલ મીડિયા પ્રભાવકોએ ખોટું ગણાવ્યું છે.

4 / 5
ફૈઝાને કહ્યું કે તે પૂનમના આ ખોટા કૃત્યથી ખૂબ જ પરેશાન છે. પૂનમે આવું માત્ર પબ્લિસિટી મેળવવા માટે કર્યું છે. ફૈઝાને એમ પણ કહ્યું કે પૂનમે પસ્તાવો કરવો જોઈએ અને ચિલ્ડ્રન કેન્સર હોસ્પિટલને 2 કરોડ રૂપિયા દાન કરવા જોઈએ.. જોકે, હાલ આ સમગ્ર મામલે પૂનમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

ફૈઝાને કહ્યું કે તે પૂનમના આ ખોટા કૃત્યથી ખૂબ જ પરેશાન છે. પૂનમે આવું માત્ર પબ્લિસિટી મેળવવા માટે કર્યું છે. ફૈઝાને એમ પણ કહ્યું કે પૂનમે પસ્તાવો કરવો જોઈએ અને ચિલ્ડ્રન કેન્સર હોસ્પિટલને 2 કરોડ રૂપિયા દાન કરવા જોઈએ.. જોકે, હાલ આ સમગ્ર મામલે પૂનમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">