ઈશા દેઓલને તેના પતિના લગ્નેતર સંબંધોથી કોઈ વાંધો નહોતો, તો તેણે કેમ લીધા છૂટાછેડા?

અભિનેત્રી ઈશા દેઓલ અને પતિ ભરત તખ્તાનીએ છૂટાછેડા લીધા છે. હાલ હેમા માલિનીની દીકરી ઈશાના અંગત જીવનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જ્યારે પતિના લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો ન હતો ત્યારે ઈશાને છૂટાછેડા કેમ આપવામાં આવ્યા? આ પાછળનું મોટું સત્ય સામે આવ્યું છે.

| Updated on: Feb 07, 2024 | 1:12 PM
ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

1 / 5
અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

2 / 5
છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

3 / 5
ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

4 / 5
એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">