AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશા દેઓલને તેના પતિના લગ્નેતર સંબંધોથી કોઈ વાંધો નહોતો, તો તેણે કેમ લીધા છૂટાછેડા?

અભિનેત્રી ઈશા દેઓલ અને પતિ ભરત તખ્તાનીએ છૂટાછેડા લીધા છે. હાલ હેમા માલિનીની દીકરી ઈશાના અંગત જીવનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જ્યારે પતિના લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો ન હતો ત્યારે ઈશાને છૂટાછેડા કેમ આપવામાં આવ્યા? આ પાછળનું મોટું સત્ય સામે આવ્યું છે.

| Updated on: Feb 07, 2024 | 1:12 PM
Share
ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

1 / 5
અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

2 / 5
છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

3 / 5
ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

4 / 5
એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

5 / 5
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">