Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશા દેઓલને તેના પતિના લગ્નેતર સંબંધોથી કોઈ વાંધો નહોતો, તો તેણે કેમ લીધા છૂટાછેડા?

અભિનેત્રી ઈશા દેઓલ અને પતિ ભરત તખ્તાનીએ છૂટાછેડા લીધા છે. હાલ હેમા માલિનીની દીકરી ઈશાના અંગત જીવનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જ્યારે પતિના લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો ન હતો ત્યારે ઈશાને છૂટાછેડા કેમ આપવામાં આવ્યા? આ પાછળનું મોટું સત્ય સામે આવ્યું છે.

| Updated on: Feb 07, 2024 | 1:12 PM
ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

1 / 5
અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

2 / 5
છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

3 / 5
ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

4 / 5
એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

5 / 5
Follow Us:
રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
g clip-path="url(#clip0_868_265)">