AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train Project : મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન 21 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થશે, જુઓ ફોટો

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. મુંબઈ-અમદાવાદ કોરિડોર હેઠળ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાંથી 2.7 કિલોમીટર પૂર્ણ થઈ ગયું છે. જેના ફોટો Ministry Of Railwayએ શેર કર્યા છે.

| Updated on: Jul 16, 2025 | 9:24 AM
Share
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ આજે એક મોટી અપટેડ સામે આવી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ધનસોલી અને શિલફાટા વચ્ચે સમુદ્રની અંદર 21 કિલોમીટર લાંબી ટનલના પહેલા સેક્શનનું નિર્માણ કામ પૂર્ણ થયું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ આજે એક મોટી અપટેડ સામે આવી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ધનસોલી અને શિલફાટા વચ્ચે સમુદ્રની અંદર 21 કિલોમીટર લાંબી ટનલના પહેલા સેક્શનનું નિર્માણ કામ પૂર્ણ થયું છે.

1 / 6
 બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અન્ય કામો વિશે જો વાત કરીએ તો કેન્દ્રીય રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવ પણ-સમય પર અપડેટ શેર કરે છે. તેમના ફોટા પણ શેર કરે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અન્ય કામો વિશે જો વાત કરીએ તો કેન્દ્રીય રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવ પણ-સમય પર અપડેટ શેર કરે છે. તેમના ફોટા પણ શેર કરે છે.

2 / 6
બીકેસી અને થાણે વચ્ચે સમુદ્ર નીચે 21 કિમી લાંબી ટનલનો પ્રથમ ભાગ પૂર્ણ થઈ ગયો છે. તાજેતરમાં, પ્રોજેક્ટ હેઠળ 310 કિમી 'વાયડક્ટ'નું બાંધકામ પૂર્ણ થયું છે.'પાટા નાખવા, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સ્ટેશનો અને પુલોનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.'

બીકેસી અને થાણે વચ્ચે સમુદ્ર નીચે 21 કિમી લાંબી ટનલનો પ્રથમ ભાગ પૂર્ણ થઈ ગયો છે. તાજેતરમાં, પ્રોજેક્ટ હેઠળ 310 કિમી 'વાયડક્ટ'નું બાંધકામ પૂર્ણ થયું છે.'પાટા નાખવા, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સ્ટેશનો અને પુલોનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.'

3 / 6
મંત્રાલયે એ પણ જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ નદીની ઉપર બની રહેલા 15 પુલોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 4 પુલનું નિર્માણ કાર્ય થોડા સમયમાં પૂર્ણ થશે. કુલ 12 સ્ટેશનોમાંથી 5 સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

મંત્રાલયે એ પણ જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ નદીની ઉપર બની રહેલા 15 પુલોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 4 પુલનું નિર્માણ કાર્ય થોડા સમયમાં પૂર્ણ થશે. કુલ 12 સ્ટેશનોમાંથી 5 સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

4 / 6
બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે.આપણે ગુજરાતના સ્ટેશનની વાત કરીએ તો વાપી, બિલિમોરા, સુરત,ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી છે.

બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે.આપણે ગુજરાતના સ્ટેશનની વાત કરીએ તો વાપી, બિલિમોરા, સુરત,ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી છે.

5 / 6
જાણકારી મુજબ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન પર કામ ચાલુ છે. બુલેટ ટ્રેનના સ્ટેશન અન્ય સ્ટેશનથી સાવ અલગ જ હશે.

જાણકારી મુજબ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન પર કામ ચાલુ છે. બુલેટ ટ્રેનના સ્ટેશન અન્ય સ્ટેશનથી સાવ અલગ જ હશે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">