BAPS શાહીબાગ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, 1200 થી વધારે વાનગીઓ તૈયાર કરવામાં આવી
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ સાથે સંતો અને ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધારે વાનગીઓના ધરાવેલા અન્નકૂટના દર્શન કર્યા હતા. છેલ્લાં 45 દિવસથી આ ભવ્ય અન્નકૂટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સંતોની સાથે પુરુષ હરિભક્તોની સાથે મહિલા હરિભક્તોએ સેવા પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો

સવારે નાસ્તામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ગેસ,અપચો અને ડાયાબિટીસનો વધી જશે ખતરો

આજનું રાશિફળ તારીખ 06-12-2023

પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ

હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?