ભગવાનને ભોગ ધરાવતા સમયે ઘંટડી કેમ અને કેટલી વખત વગાડવી જોઈએ, જુઓ ફોટા

સવારમાં ભગવાનને ઊંઘમાંથી જગાડવાથી લઈને આરતી અને ભોગ અર્પણ કરતા સમયે ઘંટડી વગાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો ભગવાનાને ભોગ ધરાવતા સમયે ઘંટડી વગાડવાનું ટાળે છે. આજે આપણે આ લેખમાં જોઈશું કે ભગવાને ભોગ લગાવતા સમયે ઘંટડી કેમ વગાડવામાં આવે. તેમજ જ કેટલી વખત ઘંટડી વગાડવામાં આવે છે.

| Updated on: Apr 01, 2024 | 1:32 PM
દરેક માણસના ઘરે ભગવાનનું મંદિર હોય છે. જેમાં ભગવાનની પાસે ઘંટડી પણ મુકવામાં આવે છે. પૌરાણિક ગ્રંથ અનુસાર વાયુ તત્વને જાગૃત કરવા માટે ભગવાનની સામે ઘંટ કે ઘંટડી વગાડવામાં આવે છે.

દરેક માણસના ઘરે ભગવાનનું મંદિર હોય છે. જેમાં ભગવાનની પાસે ઘંટડી પણ મુકવામાં આવે છે. પૌરાણિક ગ્રંથ અનુસાર વાયુ તત્વને જાગૃત કરવા માટે ભગવાનની સામે ઘંટ કે ઘંટડી વગાડવામાં આવે છે.

1 / 5
હવાના પાંચ મુખ્ય તત્વો છે. જેમાં વ્યાન વાયુ, ઉડાન વાયુ, સામન વાયુ, અપના વાયુ અને પ્રાણ વાયુનો સમાવેશ થાય છે. તેમજ  ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતી વખતે પાંચ વખત ઘંટ વગાડવામાં આવે છે.

હવાના પાંચ મુખ્ય તત્વો છે. જેમાં વ્યાન વાયુ, ઉડાન વાયુ, સામન વાયુ, અપના વાયુ અને પ્રાણ વાયુનો સમાવેશ થાય છે. તેમજ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતી વખતે પાંચ વખત ઘંટ વગાડવામાં આવે છે.

2 / 5
પાંચ વખત ઘંટડી વગાડવાથી ભગવાન અને વાયુ તત્વ જાગૃત થાય છે. જેથી આપણા દ્વારા આપવામાં આવતા ભોજનની સુગંધ હવા દ્વારા ભગવાન સુધી પહોંચી શકે.

પાંચ વખત ઘંટડી વગાડવાથી ભગવાન અને વાયુ તત્વ જાગૃત થાય છે. જેથી આપણા દ્વારા આપવામાં આવતા ભોજનની સુગંધ હવા દ્વારા ભગવાન સુધી પહોંચી શકે.

3 / 5
ભગવાનને અર્પણ કરવામાં આવતી કોઈપણ વસ્તુ જેમ કે ખોરાક, પાણી, સૂકો મેવો, મીઠાઈઓ અને ફળોને નૈવેદ્ય કહેવાય છે.નાગરવેલના પાન ભગવાનને ખૂબ જ પ્રિય છે.તેથી તેમને હંમેશા નાગરવેલના પાનમાં પ્રસાદ ધરાવામાં આવે છે.

ભગવાનને અર્પણ કરવામાં આવતી કોઈપણ વસ્તુ જેમ કે ખોરાક, પાણી, સૂકો મેવો, મીઠાઈઓ અને ફળોને નૈવેદ્ય કહેવાય છે.નાગરવેલના પાન ભગવાનને ખૂબ જ પ્રિય છે.તેથી તેમને હંમેશા નાગરવેલના પાનમાં પ્રસાદ ધરાવામાં આવે છે.

4 / 5
તમે ભગવાનને ભોગ કે નૈવેદ્ય ધરાવતા સમયે ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ अपानाय स्वाहा,ॐ समानाय स्वाहा,ॐ प्राणाय स्वाहा મંત્ર ઉચ્ચાર કરવા જોઈએ. (નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

તમે ભગવાનને ભોગ કે નૈવેદ્ય ધરાવતા સમયે ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ अपानाय स्वाहा,ॐ समानाय स्वाहा,ॐ प्राणाय स्वाहा મંત્ર ઉચ્ચાર કરવા જોઈએ. (નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">