અનંત-રાધિકા આજે કેટલા વાગે લેશે ફેરા ? સામે આવ્યું વરઘોડાથી લઈને ફેરા સુધીનુ શિડ્યુલ, જાણો અહીં
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પરંપરાગત વૈદિક હિંદુ રીતિ રિવાજો સાથે થશે અનંત અને રાધિકા બંને ગુજરાતી પરિવારના છે, તેથી તેમના લગ્ન ગુજરાતી વિધિથી જ થશે. ત્યારે હવે અનંત અંબાણીના લગ્નનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.
Most Read Stories