AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: પૂરમાં લોકોના જીવ તો બચ્યા, પરંતુ જેના પર જીવન ચાલતું હતું તે પશુઓ ખોવાયા, જુઓ Photos

ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ પૂરે કાંઠા વિસ્તારના ગંભીરા ,બામણગામ સહિતના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને દુધાળા પશુઓનો મોત થતાં પશુપાલકોની હાલત દયનીય બની છે.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:47 PM
Share
મહીસાગર નદીમાં આવેલા પૂરમાં કાંઠાગારામાં રહેતા લોકોની જિંદગી તો બચી ગઈ, પરંતુ જેના પર જીવન ચાલતું હતું તે પશુઓને ખોઈ બેઠા છે

મહીસાગર નદીમાં આવેલા પૂરમાં કાંઠાગારામાં રહેતા લોકોની જિંદગી તો બચી ગઈ, પરંતુ જેના પર જીવન ચાલતું હતું તે પશુઓને ખોઈ બેઠા છે

1 / 5
ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા

ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા

2 / 5
આ પૂરે કાંઠા વિસ્તારના ગંભીરા ,બામણગામ સહિતના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને દુધાળા પશુઓનો મોત થતાં પશુપાલકોની હાલત દયનીય બની છે

આ પૂરે કાંઠા વિસ્તારના ગંભીરા ,બામણગામ સહિતના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને દુધાળા પશુઓનો મોત થતાં પશુપાલકોની હાલત દયનીય બની છે

3 / 5
પાણી ઓસરી ગયા બાદ તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી. જેમાં જે પશુઓના મૃતદેહ મળ્યા તેમના પીએમ કરવામાં આવ્યા છે

પાણી ઓસરી ગયા બાદ તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી. જેમાં જે પશુઓના મૃતદેહ મળ્યા તેમના પીએમ કરવામાં આવ્યા છે

4 / 5
પૂરના કારણે આણંદ જીલ્લામાં 50થી વધારે દુધાળા પશુઓ તણાયા હતા. જો કે, સરકાર દ્વારા પશુમાલિકોને કોઈ સહાય અપાશે કે કેમ તે પ્રશ્ન પશુમાલિકોને સતાવી રહ્યો છે

પૂરના કારણે આણંદ જીલ્લામાં 50થી વધારે દુધાળા પશુઓ તણાયા હતા. જો કે, સરકાર દ્વારા પશુમાલિકોને કોઈ સહાય અપાશે કે કેમ તે પ્રશ્ન પશુમાલિકોને સતાવી રહ્યો છે

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">