બાબા બર્ફાનીની ગુફા પાસે આવેલા પૂરમાં અનેક લોકો વહી ગયા, સેનાએ સંભાળ્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ તસવીરોમાં ચોંકાવનારા દ્રશ્ય

અમરનાથ (Amarnath Yatra 2022) ગુફા પાસે આ અકસ્માત સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 7:13 AM
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. ગુફાની આસપાસ 10 થી 12 હજાર જેટલા ભક્તો હાજર હતા. વાદળ ફાટ્યા બાદ એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. (PC-PTI)

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. ગુફાની આસપાસ 10 થી 12 હજાર જેટલા ભક્તો હાજર હતા. વાદળ ફાટ્યા બાદ એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. (PC-PTI)

1 / 5
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુફા પાસે સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. (PC-PTI)

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુફા પાસે સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. (PC-PTI)

2 / 5
સાથે જ આ અકસ્માતમાં ઘાયલ યાત્રિકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ITBPની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે.

સાથે જ આ અકસ્માતમાં ઘાયલ યાત્રિકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ITBPની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે.

3 / 5
વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે? - ​​ઘણા લોકો માને છે કે વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં, શું થાય છે કે જ્યારે અચાનક કોઈ જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડે છે, તેને વાદળ ફાટ્યું કહેવાય છે. આ સમજવા માટે, પાણીથી ભરેલા બલૂનને ઉદાહરણ તરીકે લઈ શકાય છે.

વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે? - ​​ઘણા લોકો માને છે કે વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં, શું થાય છે કે જ્યારે અચાનક કોઈ જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડે છે, તેને વાદળ ફાટ્યું કહેવાય છે. આ સમજવા માટે, પાણીથી ભરેલા બલૂનને ઉદાહરણ તરીકે લઈ શકાય છે.

4 / 5
પરંતુ, એવું નથી કે તમે ડોલમાંથી પાણી ઢોળો, એવી જ રીતે જ્યારે વાદળ ફાટે ત્યારે પાણી પડે છે. આમાં વરસાદના રૂપમાં પાણી જમીન પર પડે છે, પરંતુ તેની ગતિ ખૂબ જ ઝડપી છે. અચાનક વરસાદ આવવા લાગે છે અને થોડી જ વારમાં પાણીનું પુર આવી જાય છે. વળી, આ વરસાદ એકાએક શરૂ થાય છે અને થોડા સમયમાં પાયમાલી સર્જે છે. (PC-PTI)

પરંતુ, એવું નથી કે તમે ડોલમાંથી પાણી ઢોળો, એવી જ રીતે જ્યારે વાદળ ફાટે ત્યારે પાણી પડે છે. આમાં વરસાદના રૂપમાં પાણી જમીન પર પડે છે, પરંતુ તેની ગતિ ખૂબ જ ઝડપી છે. અચાનક વરસાદ આવવા લાગે છે અને થોડી જ વારમાં પાણીનું પુર આવી જાય છે. વળી, આ વરસાદ એકાએક શરૂ થાય છે અને થોડા સમયમાં પાયમાલી સર્જે છે. (PC-PTI)

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">