AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા બર્ફાનીની ગુફા પાસે આવેલા પૂરમાં અનેક લોકો વહી ગયા, સેનાએ સંભાળ્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ તસવીરોમાં ચોંકાવનારા દ્રશ્ય

અમરનાથ (Amarnath Yatra 2022) ગુફા પાસે આ અકસ્માત સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 7:13 AM
Share
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. ગુફાની આસપાસ 10 થી 12 હજાર જેટલા ભક્તો હાજર હતા. વાદળ ફાટ્યા બાદ એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. (PC-PTI)

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. ગુફાની આસપાસ 10 થી 12 હજાર જેટલા ભક્તો હાજર હતા. વાદળ ફાટ્યા બાદ એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. (PC-PTI)

1 / 5
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુફા પાસે સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. (PC-PTI)

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુફા પાસે સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. (PC-PTI)

2 / 5
સાથે જ આ અકસ્માતમાં ઘાયલ યાત્રિકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ITBPની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે.

સાથે જ આ અકસ્માતમાં ઘાયલ યાત્રિકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ITBPની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે.

3 / 5
વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે? - ​​ઘણા લોકો માને છે કે વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં, શું થાય છે કે જ્યારે અચાનક કોઈ જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડે છે, તેને વાદળ ફાટ્યું કહેવાય છે. આ સમજવા માટે, પાણીથી ભરેલા બલૂનને ઉદાહરણ તરીકે લઈ શકાય છે.

વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે? - ​​ઘણા લોકો માને છે કે વાદળો ફુગ્ગાની જેમ ફૂટે છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં, શું થાય છે કે જ્યારે અચાનક કોઈ જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડે છે, તેને વાદળ ફાટ્યું કહેવાય છે. આ સમજવા માટે, પાણીથી ભરેલા બલૂનને ઉદાહરણ તરીકે લઈ શકાય છે.

4 / 5
પરંતુ, એવું નથી કે તમે ડોલમાંથી પાણી ઢોળો, એવી જ રીતે જ્યારે વાદળ ફાટે ત્યારે પાણી પડે છે. આમાં વરસાદના રૂપમાં પાણી જમીન પર પડે છે, પરંતુ તેની ગતિ ખૂબ જ ઝડપી છે. અચાનક વરસાદ આવવા લાગે છે અને થોડી જ વારમાં પાણીનું પુર આવી જાય છે. વળી, આ વરસાદ એકાએક શરૂ થાય છે અને થોડા સમયમાં પાયમાલી સર્જે છે. (PC-PTI)

પરંતુ, એવું નથી કે તમે ડોલમાંથી પાણી ઢોળો, એવી જ રીતે જ્યારે વાદળ ફાટે ત્યારે પાણી પડે છે. આમાં વરસાદના રૂપમાં પાણી જમીન પર પડે છે, પરંતુ તેની ગતિ ખૂબ જ ઝડપી છે. અચાનક વરસાદ આવવા લાગે છે અને થોડી જ વારમાં પાણીનું પુર આવી જાય છે. વળી, આ વરસાદ એકાએક શરૂ થાય છે અને થોડા સમયમાં પાયમાલી સર્જે છે. (PC-PTI)

5 / 5
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">