બાબા બર્ફાનીની ગુફા પાસે આવેલા પૂરમાં અનેક લોકો વહી ગયા, સેનાએ સંભાળ્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ તસવીરોમાં ચોંકાવનારા દ્રશ્ય
અમરનાથ (Amarnath Yatra 2022) ગુફા પાસે આ અકસ્માત સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે.
Most Read Stories