Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava leaves Benefit : જામફળની સાથે તેના પાંદડાનો પણ આ રીતે કરો ઉપયોગ, ડાયાબિટીસથી લઈ ખીલ સુધી અનેક સમસ્યા થશે દુર

જામફળના પાંદડાનો ઉપયોગ હર્બલ ચા તરીકે થાય છે. તે ઘણા રોગોના ઈલાજમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે. જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

| Updated on: Jul 03, 2024 | 5:06 PM
જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય, પાચન અને શરીરની અન્ય પ્રણાલીઓને મદદ કરી શકે છે. તેમના ફળ લંબગોળ હોય છે.

જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય, પાચન અને શરીરની અન્ય પ્રણાલીઓને મદદ કરી શકે છે. તેમના ફળ લંબગોળ હોય છે.

1 / 9
તેની છાલ હળવા લીલા અથવા પીળા રંગની હોય છે અને તેમાં બીજ ખાવા યોગ્ય હોય ​​છે. આ ઉપરાંત, જામફળના પાંદડા હર્બલ ચા તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઘણા રોગોના ઈલાજમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તેની છાલ હળવા લીલા અથવા પીળા રંગની હોય છે અને તેમાં બીજ ખાવા યોગ્ય હોય ​​છે. આ ઉપરાંત, જામફળના પાંદડા હર્બલ ચા તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઘણા રોગોના ઈલાજમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

2 / 9
જામફળના ફળો અને પાંદડાઓમાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય અને પાચન માટે રામબાણ સાબિત થાય છે.

જામફળના ફળો અને પાંદડાઓમાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય અને પાચન માટે રામબાણ સાબિત થાય છે.

3 / 9
ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા 20 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જામફળના પાંદડાની ચા પીવાથી જમ્યા પછી લોહીમાં ડાયાબીટીસના સ્તરમાં 10 ટકાથી વધુ ઘટાડો થાય છે. આ સંદર્ભમાં જામફળના પાન ખાવાના ફાયદા છે.

ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા 20 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જામફળના પાંદડાની ચા પીવાથી જમ્યા પછી લોહીમાં ડાયાબીટીસના સ્તરમાં 10 ટકાથી વધુ ઘટાડો થાય છે. આ સંદર્ભમાં જામફળના પાન ખાવાના ફાયદા છે.

4 / 9
જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતી 197 મહિલાઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 6 મિલિગ્રામ જામફળના પાનનો અર્ક લેવાથી પીડાની તીવ્રતા ઓછી થાય છે.

જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતી 197 મહિલાઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 6 મિલિગ્રામ જામફળના પાનનો અર્ક લેવાથી પીડાની તીવ્રતા ઓછી થાય છે.

5 / 9
જામફળના પાન વજનને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

જામફળના પાન વજનને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

6 / 9
આ તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ ખાવાથી આયર્નની ઉણપ પણ દૂર થાય છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

આ તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ ખાવાથી આયર્નની ઉણપ પણ દૂર થાય છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

7 / 9
તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે પિમ્પલ્સને પણ દૂર કરે છે. તે ગ્લો વધારવામાં પણ મદદ કરે છે.

તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે પિમ્પલ્સને પણ દૂર કરે છે. તે ગ્લો વધારવામાં પણ મદદ કરે છે.

8 / 9
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

9 / 9
Follow Us:
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
g clip-path="url(#clip0_868_265)">