AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિશ્વશાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર અમદાવાદના 32 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની દબદબાભેર ઉજવણી કરાઇ, જુઓ PHOTOS

અમદાવાદના ઘોડાસર સ્થિત વિશ્વશાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, 32 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં આ પ્રસંગની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જનમંગલસ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન, અર્ચન, પુષ્પહાર અર્પણ કર્યા બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 11:44 PM
Share
મણિનગર ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસર કહતે 32 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

મણિનગર ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસર કહતે 32 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

1 / 5
સર્વ પ્રથમ જનમંગલસ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન, અર્ચન, પુષ્પહાર અર્પણ કર્યા બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જે બાદ પાટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી.

સર્વ પ્રથમ જનમંગલસ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન, અર્ચન, પુષ્પહાર અર્પણ કર્યા બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જે બાદ પાટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી.

2 / 5
ત્યારબાદ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી સ્વામિનારાયણબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન કરવામાં આવ્યું.

ત્યારબાદ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી સ્વામિનારાયણબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન કરવામાં આવ્યું.

3 / 5
સંતો ભક્તો દ્વારા તૈયાર કરાયેલ અન્નકૂટ મહાપ્રભુને ધરાવી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે તથા સંતો ભક્તોએ આરતી ઉતારી હતી.

સંતો ભક્તો દ્વારા તૈયાર કરાયેલ અન્નકૂટ મહાપ્રભુને ધરાવી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે તથા સંતો ભક્તોએ આરતી ઉતારી હતી.

4 / 5
વિશ્વભરમાં સ્મૃતિ મંદિર શાંતિનું કેન્દ્ર છે. જેના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ અંતરમાં શાંતિનો શેરડો પાડે છે. સ્મૃતિ મંદિર એવું ગુરુભક્તિનું એક અલૌકિક નજરાણું છે.

વિશ્વભરમાં સ્મૃતિ મંદિર શાંતિનું કેન્દ્ર છે. જેના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ અંતરમાં શાંતિનો શેરડો પાડે છે. સ્મૃતિ મંદિર એવું ગુરુભક્તિનું એક અલૌકિક નજરાણું છે.

5 / 5
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">