AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

knowledge: ભારતમાં આવેલું છે એક એવું મંદિર, જેનો પડછાયો પડતો નથી, જુઓ Photos

ભારતના તમિલનાડુ રાજ્યમાં એક એવું મંદિર આવેલું છે, જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. આ મંદિરનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે તમિલનાડુના તંજોરમાં આવેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:13 PM
Share

 

ભારતના તમિલનાડુ રાજ્યમાં એક એવું મંદિર આવેલું છે, જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. અમે વાત કરી રહ્યા છીએ તાંજોરના બૃહદેશ્વર મંદિરની જેનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી

ભારતના તમિલનાડુ રાજ્યમાં એક એવું મંદિર આવેલું છે, જેનો પડછાયો જમીન પર ક્યારેય પડતો નથી. અમે વાત કરી રહ્યા છીએ તાંજોરના બૃહદેશ્વર મંદિરની જેનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી

1 / 5
આ મંદિરનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે તમિલનાડુના તંજોરમાં આવેલું છે.

આ મંદિરનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે તમિલનાડુના તંજોરમાં આવેલું છે.

2 / 5
બૃહદેશ્વર મંદિરના શિખર પર એક કળશ આવેલો છે. જેનું વજન 80 ટન છે. બૃહદેશ્વર મંદિર ગ્રેનાઈટથી બનેલું છે. તે તેની ભવ્યતા, સ્થાપત્ય અને ગુંબજ માટે પ્રખ્યાત છે.

બૃહદેશ્વર મંદિરના શિખર પર એક કળશ આવેલો છે. જેનું વજન 80 ટન છે. બૃહદેશ્વર મંદિર ગ્રેનાઈટથી બનેલું છે. તે તેની ભવ્યતા, સ્થાપત્ય અને ગુંબજ માટે પ્રખ્યાત છે.

3 / 5
13 માળના બૃહદેશ્વર મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. જે એક રહસ્ય છે.

13 માળના બૃહદેશ્વર મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. જે એક રહસ્ય છે.

4 / 5
બૃહદેશ્વર મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

બૃહદેશ્વર મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">