AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભીષણ ગરમીમાં અમૃત સમાન છે ‘શેરડીનો રસ’, કેમ ઉનાળામાં આ પીણું સૌથી વધુ પીવું જોઈએ?

ઉનાળાએ દસ્તક આપી દીધી છે. હવે લોકોને તડકામાં ગરમી પણ અનુભવાવા લાગી છે. એવામાં મોટાભાગના લોકો શેરડીના રસનું સેવન કરતાં હોય છે.

| Updated on: Feb 27, 2026 | 7:57 PM
Share
ગરમી શરૂ થતાની સાથે જ લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં સૌથી વધુ 'લૂ' લાગવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાના ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

ગરમી શરૂ થતાની સાથે જ લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં સૌથી વધુ 'લૂ' લાગવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાના ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

1 / 7
ઉનાળાની ઋતુમાં લોકોને તરસ ખૂબ લાગે છે, જેને છીપાવવા માટે લોકો પાણી સિવાય જ્યુસનું સેવન પણ કરે છે. ઉનાળામાં શેરડીના રસનું સેવન સૌથી વધુ કરવામાં આવે છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શું શું ફાયદા થાય છે.

ઉનાળાની ઋતુમાં લોકોને તરસ ખૂબ લાગે છે, જેને છીપાવવા માટે લોકો પાણી સિવાય જ્યુસનું સેવન પણ કરે છે. ઉનાળામાં શેરડીના રસનું સેવન સૌથી વધુ કરવામાં આવે છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શું શું ફાયદા થાય છે.

2 / 7
ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર: શેરડીના રસમાં નેચરલ શર્કરા (નેચરલ સુગર) ભરપૂર માત્રામાં હોય છે. એવામાં જ્યારે તમે કાળઝાળ ગરમીમાં થાકીને આવો છો, ત્યારે આ તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ તરત જ વધારીને તમને ત્વરિત ઊર્જા આપે છે અને થાક દૂર કરે છે.

ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર: શેરડીના રસમાં નેચરલ શર્કરા (નેચરલ સુગર) ભરપૂર માત્રામાં હોય છે. એવામાં જ્યારે તમે કાળઝાળ ગરમીમાં થાકીને આવો છો, ત્યારે આ તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ તરત જ વધારીને તમને ત્વરિત ઊર્જા આપે છે અને થાક દૂર કરે છે.

3 / 7
ડિહાઈડ્રેશનથી બચાવ: ઉનાળામાં પરસેવા દ્વારા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણીની અછતને પૂરી કરે છે તેમજ તમને હાઇડ્રેટેડ રાખે છે.

ડિહાઈડ્રેશનથી બચાવ: ઉનાળામાં પરસેવા દ્વારા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણીની અછતને પૂરી કરે છે તેમજ તમને હાઇડ્રેટેડ રાખે છે.

4 / 7
પાચનમાં મદદરૂપ: શેરડીનો રસ એક ઉત્તમ પાચન ટોનિક તરીકે કામ કરે છે. આમાં રહેલ પોટેશિયમ પેટના pH લેવલને સંતુલિત રાખે છે અને પાચક રસોના સ્ત્રાવમાં મદદ કરે છે, જેનાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

પાચનમાં મદદરૂપ: શેરડીનો રસ એક ઉત્તમ પાચન ટોનિક તરીકે કામ કરે છે. આમાં રહેલ પોટેશિયમ પેટના pH લેવલને સંતુલિત રાખે છે અને પાચક રસોના સ્ત્રાવમાં મદદ કરે છે, જેનાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

5 / 7
લિવર માટે: આયુર્વેદ મુજબ, લિવરને મજબૂત બનાવવા માટે શેરડીનો રસ સૌથી ઉત્તમ ઉપચારોમાંનો એક છે. તે કમળા (પીળિયા) દરમિયાન શરીરમાં ઘટી ગયેલા પ્રોટીન અને પોષક તત્વોની ઊણપ પૂરી કરે છે તેમજ લિવરની કાર્યક્ષમતા વધારે છે.

લિવર માટે: આયુર્વેદ મુજબ, લિવરને મજબૂત બનાવવા માટે શેરડીનો રસ સૌથી ઉત્તમ ઉપચારોમાંનો એક છે. તે કમળા (પીળિયા) દરમિયાન શરીરમાં ઘટી ગયેલા પ્રોટીન અને પોષક તત્વોની ઊણપ પૂરી કરે છે તેમજ લિવરની કાર્યક્ષમતા વધારે છે.

6 / 7
ત્વચામાં ચમક: શેરડીના રસમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે, જે ખીલ ઘટાડવામાં અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આને પીવાથી માત્ર શરીર અંદરથી સાફ નથી થતું પણ ચહેરા પર નેચરલ ગ્લો પણ આવે છે.

ત્વચામાં ચમક: શેરડીના રસમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે, જે ખીલ ઘટાડવામાં અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આને પીવાથી માત્ર શરીર અંદરથી સાફ નથી થતું પણ ચહેરા પર નેચરલ ગ્લો પણ આવે છે.

7 / 7

આ પણ વાંચો: રાત્રે આવતા નસકોરા પાછળ છુપાયેલી છે ‘આ ગંભીર બીમારીઓ’, ઘરેલું નુસખા અજમાવો અને મેળવો ‘રાહત’

જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">