AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clove Benefits: ઉનાળાની ગરમીમાં લવિંગ છે કુદરતી કૂલર! જાણો ઉપયોગ કરવાની સાચી રીત

લવિંગ ખોરાકમાં સ્વાદ અને સુગંધ વધારતો સામાન્ય મસાલો છે. શિયાળામાં તે શરીરને ગરમ રાખે છે અને શરદી-ખાંસીમાં મદદરૂપ બને છે. પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરો તો ઉનાળામાં પણ લવિંગ શરીર માટે ફાયદાકારક છે. વિજ્ઞાન અને આયુર્વેદ મુજબ રોજ થોડું લવિંગ લેવાથી પાચન સુધરે, મોંના જંતુઓ ઘટે અને કેટલાક સામાન્ય રોગોથી બચાવ મળી શકે છે.

| Updated on: Feb 26, 2026 | 4:20 PM
Share
ઘણા લોકો માને છે કે લવિંગ માત્ર શિયાળામાં ઉપયોગી છે અને તેની ગરમ અસરને કારણે ઉનાળામાં તે ટાળે છે. પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાન મુજબ, યોગ્ય માત્રામાં લેવાયેલું લવિંગ ઉનાળામાં પણ શરીરને ફાયદો આપી શકે છે. આયુર્વેદમાં તેને દેવપુષ્પ કહેવામાં આવે છે, અને તે પાચન સુધારવા તથા ઉનાળામાં થતી કેટલીક સામાન્ય તકલીફોમાં રાહત આપવા મદદરૂપ બની શકે છે.

ઘણા લોકો માને છે કે લવિંગ માત્ર શિયાળામાં ઉપયોગી છે અને તેની ગરમ અસરને કારણે ઉનાળામાં તે ટાળે છે. પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાન મુજબ, યોગ્ય માત્રામાં લેવાયેલું લવિંગ ઉનાળામાં પણ શરીરને ફાયદો આપી શકે છે. આયુર્વેદમાં તેને દેવપુષ્પ કહેવામાં આવે છે, અને તે પાચન સુધારવા તથા ઉનાળામાં થતી કેટલીક સામાન્ય તકલીફોમાં રાહત આપવા મદદરૂપ બની શકે છે.

1 / 6
લવિંગનો સ્વભાવ ગરમ હોવા છતાં, યોગ્ય રીતે લેવાય તો તે શરીરમાં પિત્તને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે લોહીની અશુદ્ધિઓ ઘટાડે છે અને ગરમીમાં શરીરના શરીરના તાપમાનને બાહ્ય ગરમી સાથે સમાયોજિત કરવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ, લવિંગનો સંયમિત ઉપયોગ આંખોની તંદુરસ્તી માટે પણ લાભદાયક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

લવિંગનો સ્વભાવ ગરમ હોવા છતાં, યોગ્ય રીતે લેવાય તો તે શરીરમાં પિત્તને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે લોહીની અશુદ્ધિઓ ઘટાડે છે અને ગરમીમાં શરીરના શરીરના તાપમાનને બાહ્ય ગરમી સાથે સમાયોજિત કરવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ, લવિંગનો સંયમિત ઉપયોગ આંખોની તંદુરસ્તી માટે પણ લાભદાયક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

2 / 6
ઉનાળાની ગરમીમાં ગળું સુકાઈ જવું અને વધારે તરસ લાગવી સામાન્ય છે. લવિંગ ચાવવાથી મોંમાં લાળ વધુ બને છે, જે તરસ ઓછી કરે છે અને શરીરમાં પાણીની કમી થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

ઉનાળાની ગરમીમાં ગળું સુકાઈ જવું અને વધારે તરસ લાગવી સામાન્ય છે. લવિંગ ચાવવાથી મોંમાં લાળ વધુ બને છે, જે તરસ ઓછી કરે છે અને શરીરમાં પાણીની કમી થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

3 / 6
ઉનાળામાં ગરમીને કારણે મોં અને પેટમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે, જેથી શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યા થાય છે. લવિંગમાં રહેલા કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ જંતુઓ ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે લવિંગ લેવાથી મોં સ્વચ્છ રહે છે અને શ્વાસમાં તાજગી અનુભવાય છે. ( Credits: AI Generated )

ઉનાળામાં ગરમીને કારણે મોં અને પેટમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે, જેથી શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યા થાય છે. લવિંગમાં રહેલા કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ જંતુઓ ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે લવિંગ લેવાથી મોં સ્વચ્છ રહે છે અને શ્વાસમાં તાજગી અનુભવાય છે. ( Credits: AI Generated )

4 / 6
ઉનાળામાં પાચન ધીમું થવાથી ખોરાક ભારે લાગે અને ગેસ-એસિડિટી જેવી તકલીફ થાય છે. લવિંગ પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે, જેથી ખોરાક સરળતાથી પચે અને પેટ હલકું રહે. લવિંગમાં રહેલું યુજેનોલ તત્વ શરીરનું સંતુલન જાળવવામાં પણ સહાયરૂપ માનવામાં આવે છે. ( Credits: AI Generated )

ઉનાળામાં પાચન ધીમું થવાથી ખોરાક ભારે લાગે અને ગેસ-એસિડિટી જેવી તકલીફ થાય છે. લવિંગ પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે, જેથી ખોરાક સરળતાથી પચે અને પેટ હલકું રહે. લવિંગમાં રહેલું યુજેનોલ તત્વ શરીરનું સંતુલન જાળવવામાં પણ સહાયરૂપ માનવામાં આવે છે. ( Credits: AI Generated )

5 / 6
ઉનાળામાં લવિંગનો લાભ લેવા માટે તેને  રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે એ પાણી પીવો. લવિંગને મીઠી વસ્તુ સાથે લઈ શકાય છે. આ રીતે લેવાથી શરીરને હળવી ઠંડક અને તાજગી મળે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

ઉનાળામાં લવિંગનો લાભ લેવા માટે તેને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે એ પાણી પીવો. લવિંગને મીઠી વસ્તુ સાથે લઈ શકાય છે. આ રીતે લેવાથી શરીરને હળવી ઠંડક અને તાજગી મળે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
g clip-path="url(#clip0_868_265)">