AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ, જુઓ Video

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2026 | 11:27 AM
Share

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થયો.જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થયો છે.મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરતા મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવાયો છે.ઐતિહાસિક ધરોહરની મુલાકાતે આવેલી મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી હતી. વિરોધ થયા બાદ સુરતથી આવેલી મહિલાઓએ પૂજા પૂર્ણ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ

આ પહેલા પણ જામા મસ્જિદનો વિવાદ ઉઠ્યો છે.‘સમળી વિહાર’ જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુઓનો દાવો છે. આ પહેલા હિન્દુઓનું આસ્થા સ્થાન હોવાના દાવા સાથે સંત સમાજે ઉપવાસ આંદોલન કર્યું હતુ.ભરૂચની જામા મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે.પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ છે.મસ્જિદમાં પૂજા થતી હોવા છતા પોલીસ મૂક પ્રેક્ષક બની હોવાનો આક્ષેપ.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
g clip-path="url(#clip0_868_265)">