AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ, જુઓ Video

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2026 | 11:27 AM
Share

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થયો.જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થયો છે.મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરતા મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવાયો છે.ઐતિહાસિક ધરોહરની મુલાકાતે આવેલી મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી હતી. વિરોધ થયા બાદ સુરતથી આવેલી મહિલાઓએ પૂજા પૂર્ણ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ

આ પહેલા પણ જામા મસ્જિદનો વિવાદ ઉઠ્યો છે.‘સમળી વિહાર’ જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુઓનો દાવો છે. આ પહેલા હિન્દુઓનું આસ્થા સ્થાન હોવાના દાવા સાથે સંત સમાજે ઉપવાસ આંદોલન કર્યું હતુ.ભરૂચની જામા મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે.પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ છે.મસ્જિદમાં પૂજા થતી હોવા છતા પોલીસ મૂક પ્રેક્ષક બની હોવાનો આક્ષેપ.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">