AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીના તમામે તમામ 355 ગામમાં માવઠાથી ભારે નુકસાની, 15295 ખેડૂતો અને 18309 હેક્ટર વિસ્તાર પ્રભાવિત

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 25 ઓક્ટોબરથી આગામી 1 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આ આગાહીને પગલે વરસેલા કમોસમી વરસાદથી, નવસારી જિલ્લા સહિત રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2025 | 8:36 PM
Share
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે, ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે જિલ્લાઓની સ્થિતિનો ચિતાર મેળવવા માટે સ્થાનિક મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમા થયેલા નુક્સાન અને તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ ઉપર જરૂરી માર્ગદર્શન આપવા મોકલ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે, ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે જિલ્લાઓની સ્થિતિનો ચિતાર મેળવવા માટે સ્થાનિક મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમા થયેલા નુક્સાન અને તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ ઉપર જરૂરી માર્ગદર્શન આપવા મોકલ્યા હતા.

1 / 6
આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જયરામભાઈ ગામીતે ખેતરોની મુલાકાત લીધી હતી. તેમજ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જયરામભાઈ ગામીતે ખેતરોની મુલાકાત લીધી હતી. તેમજ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

2 / 6
માવઠાથી થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સુકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે થા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી હતી.

માવઠાથી થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સુકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે થા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી હતી.

3 / 6
તાપી અને નવસારી જિલ્લાનું નિરિક્ષણ કરતા આ બન્ને જિલ્લામાં વધારે નુકશાન થયુ છે અને કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરને ભારે નુકશાન થયુ છે.

તાપી અને નવસારી જિલ્લાનું નિરિક્ષણ કરતા આ બન્ને જિલ્લામાં વધારે નુકશાન થયુ છે અને કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરને ભારે નુકશાન થયુ છે.

4 / 6
જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લાના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પ્રાથમીક આંકડાકિય માહિતી આપી હતી. જે અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-355 ગામોમાં નોંધપાત્ર નૂક્શાની જોવા મળી છે. જેમાં 15295  ખેડુતોને જિલ્લાના કુલ વાવેતર પૈકિ 18,309 હેક્ટર વિસ્તારમા નુકશાની નોંધાઇ છે

જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લાના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પ્રાથમીક આંકડાકિય માહિતી આપી હતી. જે અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-355 ગામોમાં નોંધપાત્ર નૂક્શાની જોવા મળી છે. જેમાં 15295 ખેડુતોને જિલ્લાના કુલ વાવેતર પૈકિ 18,309 હેક્ટર વિસ્તારમા નુકશાની નોંધાઇ છે

5 / 6
નવસારી જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ- 45,829 હેક્ટર છે, જેમાંથી 16842  હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને 28779 વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી.

નવસારી જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ- 45,829 હેક્ટર છે, જેમાંથી 16842 હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને 28779 વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી.

6 / 6

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 15 ઈંચ વરસ્યો કમોસમી વરસાદ, મગફળી, કપાસ, સોયાબીન, તુવેરના વાવેતર ભારે નુકસાનનો અંદાજ

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">