Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વરસોલા ગામમાં મિલમાં લાગેલી આગ હજી પણ વિકરાળ, 5 શહેરની ફાયર ટીમો લાગી કામે

મહેમદાવાદ તાલુકાના વરસોલા GIDCમાં આવેલી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી. આગ કાબુમાં લેવા માટે 5 શહેરોની ફાયર ટીમો પ્રયાસ કરી રહી છે.

Breaking News : વરસોલા ગામમાં મિલમાં લાગેલી આગ હજી પણ વિકરાળ, 5 શહેરની ફાયર ટીમો લાગી કામે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2025 | 10:34 PM

મહેમદાવાદ તાલુકાના વરસોલા GIDC વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ પેપર મીલમાં રવિવાર બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની. મીલના બહારના વિસ્તારમાં પડેલા પેપરના પુંઠા અને રો-મટિરિયલ્સમાં આગ લાગી હતી, જે થોડી જ ક્ષણોમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી ગઈ.

આગ કાબૂમાં લેવા મોટી મુશ્કેલી

આગ લાગી ત્યારથી લગભગ 4 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આગ કાબૂમાં આવી નથી. નડિયાદ, આણંદ, અમદાવાદ, મહેમદાવાદ અને ખેડા સહિત 5 શહેરોની ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

તંત્ર સક્રિય:

  • પ્રશાસન અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર

    Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
    IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
    Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
    AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
    Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
    Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
  • વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

  • આગ કાબૂમાં ન આવતાં આણંદ અને વિદ્યાનગરની ફાયર ટીમોને પણ બોલાવવામાં આવી

સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યું દુઃખ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો પ્રારંભિક તબક્કામાં જ આગ કાબૂમાં લીધી હોત તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોત નહીં.

પ્રાથમિક જાણકારી

વરસોલા ગામના સરપંચ મહેબુબભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની જાણકારી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ આકસ્મિક કારણોસર લાગ્યાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.

વિકરાળ આગથી મોટું નુકસાન

આગના કારણે પેપર મીલમાં મોટાપાયે રો-મટીરીયલ સળગી ખાખ થઈ ગયું છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ પેદા કર્યો છે. તંત્ર દ્વારા આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">