AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના માંડવીના ખેડપૂરમાંથી 6.65 લાખનું નકલી ઘી ઝડપાયું, જુઓ વીડિયો

નકલી પનીર,શરબતના ડુપ્લીકેટ પાઉચ, નકલી શેમ્પુ, નકલીચીઝ બાદ હવે સુરતમાંથી નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 6.65 લાખની નકલી ઘી ઝડપાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2026 | 12:38 PM
Share

તમે નકલી પનીર,શરબતના ડુપ્લીકેટ પાઉચ, નકલી શેમ્પુ, નકલીચીઝ મળી આવ્યાની વાત સાંભળી હશે. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે જે ઘી ખાવામાં આવે છે. પરંતુ આજે સુરતમાંથી નકલી ઘીનો મોટો જથ્થો મળી આવ્યો છે. તમે પણ ચેતી જજો શું તમે પણ આ નકલી ઘી ખાઇ રહ્યા નથી ને. જે ઘી શરીરને હેલ્ધી રાખવા માટે ખાવામાં આવે છે તે ઘી નકલી નીકળતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. સુરતના માંડવીના ખેડપૂરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપૂર ખાતે ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેકીંગ કરવામાં આવ્યું હતું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકસ્પદ ઘી પેકિંગ કરાયું હતું.

માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.અલગ અલગ સાઈઝના ડબ્બાઓમાં પેકિંગ કરાયેલું કુલ 6.65 લાખની કિંમતનું 810 લિટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે તમામ જથ્થા માંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">