AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Awanish Sharan : ટોપર હોવું જરૂરી નથી! CDS ફેલ, CPF ફેલ, PCSમાં 10થી વધુ વખત ફેલ… 10 ધોરણમાં 44%.. છતાં IAS બન્યા

છત્તીસગઢના IAS Officer Avnish Sharan ટ્વિટર પર સંઘર્ષથી સફળતા સુધીની તેમની સફર વિશે એક ટ્વિટ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 1:42 PM
Share
દેશમાં દર વર્ષે લાખો યુવાનો ભરતી પરીક્ષાની (UPSC Exam) તૈયારી કરે છે. જો કે, આમાંથી હજારો એવા યુવાનો છે જે નિષ્ફળ જાય છે. આ સિવાય દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અથવા ઓછા માર્કસ મેળવે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ નબળા પ્રદર્શન અને નિષ્ફળતાને કારણે નિરાશ રહે છે.

દેશમાં દર વર્ષે લાખો યુવાનો ભરતી પરીક્ષાની (UPSC Exam) તૈયારી કરે છે. જો કે, આમાંથી હજારો એવા યુવાનો છે જે નિષ્ફળ જાય છે. આ સિવાય દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અથવા ઓછા માર્કસ મેળવે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ નબળા પ્રદર્શન અને નિષ્ફળતાને કારણે નિરાશ રહે છે.

1 / 6
છત્તીસગઢ (Chhattisgarh)ના IAS અધિકારીની સફળતાની ગાથા આવા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર પોતાના સંઘર્ષની સફર જણાવી છે. વાસ્તવમાં, CBSE બોર્ડના પરિણામો જાહેર થયા પછી, ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા, જ્યારે કેટલાકને ઓછા માર્ક્સ મળ્યા. આવી સ્થિતિમાં, નિરાશાની આ ઘડીમાં, IAS અધિકારીએ તેમની વાત કહીને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે.

છત્તીસગઢ (Chhattisgarh)ના IAS અધિકારીની સફળતાની ગાથા આવા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર પોતાના સંઘર્ષની સફર જણાવી છે. વાસ્તવમાં, CBSE બોર્ડના પરિણામો જાહેર થયા પછી, ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા, જ્યારે કેટલાકને ઓછા માર્ક્સ મળ્યા. આવી સ્થિતિમાં, નિરાશાની આ ઘડીમાં, IAS અધિકારીએ તેમની વાત કહીને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે.

2 / 6
અવનીશે ટ્વીટ કર્યું, 'મારી સફર: 10માં 44.7 ટકા, 12માં 65 ટકા, ગ્રેજ્યુએશનમાં 60 ટકા. CDSમાં નાપાસ, CPFમાં નાપાસ. રાજ્ય જાહેર સેવા આયોગમાં 10થી વધુ વખત પ્રિલિમિનરી પરીક્ષામાં નાપાસ થયો. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ઈન્ટરવ્યુમાં પહોંચ્યા હતા. બીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 77મો રેન્ક હાંસલ કર્યો.

અવનીશે ટ્વીટ કર્યું, 'મારી સફર: 10માં 44.7 ટકા, 12માં 65 ટકા, ગ્રેજ્યુએશનમાં 60 ટકા. CDSમાં નાપાસ, CPFમાં નાપાસ. રાજ્ય જાહેર સેવા આયોગમાં 10થી વધુ વખત પ્રિલિમિનરી પરીક્ષામાં નાપાસ થયો. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ઈન્ટરવ્યુમાં પહોંચ્યા હતા. બીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 77મો રેન્ક હાંસલ કર્યો.

3 / 6
અવનીશ શરણે અન્ય એક ટ્વીટમાં બાળકોને પૂછ્યું હતું કે, 12માં તમારા કેટલા માર્ક્સ આવ્યા? આ પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાની વાત કહી. IAS ઓફિસર અવનીશ શરણના આ ટ્વીટને અત્યાર સુધીમાં 73 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે તેને 9800થી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.

અવનીશ શરણે અન્ય એક ટ્વીટમાં બાળકોને પૂછ્યું હતું કે, 12માં તમારા કેટલા માર્ક્સ આવ્યા? આ પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાની વાત કહી. IAS ઓફિસર અવનીશ શરણના આ ટ્વીટને અત્યાર સુધીમાં 73 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે તેને 9800થી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.

4 / 6
અવનીશ છત્તીસગઢ કેડરના 2009 બેચના IAS અધિકારી છે.

અવનીશ છત્તીસગઢ કેડરના 2009 બેચના IAS અધિકારી છે.

5 / 6
તાજેતરમાં, તેણે ટ્વિટર પર તેનું મનપસંદ પુસ્તક શેર કર્યું અને જણાવ્યું કે, તેના દ્વારા તેણે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી હતી. તેણે ટ્વિટર પર તેની બિહાર બોર્ડની 10માની માર્કશીટ પણ શેર કરી છે. જેમાં તેના ઓછા માર્ક્સ જોઈ શકાય છે.

તાજેતરમાં, તેણે ટ્વિટર પર તેનું મનપસંદ પુસ્તક શેર કર્યું અને જણાવ્યું કે, તેના દ્વારા તેણે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી હતી. તેણે ટ્વિટર પર તેની બિહાર બોર્ડની 10માની માર્કશીટ પણ શેર કરી છે. જેમાં તેના ઓછા માર્ક્સ જોઈ શકાય છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">